________________
ક્રમની આળખાયું
૩૧
કાટ કિલ્લા તાડવા હોય તે તેની પૂરી માહિતી મેળવ્યા વિના તે શી રીતે તાડી શકે?
વિષયક ભવ્ય સાહિત્ય
આ વસ્તુસ્થિતિ લક્ષમાં રાખીને શાસ્ત્રકાર ભગવંતાએ જેટલુ વધુન આત્મસ્વરૂપનું કર્યુ. છે, તેટલું જ વન કમ સ્વરૂપનું. પણ કયું” છે. જિનાગમામાં અનેક સ્થળે કમ નું' વણુ ન આવે છે. અને ચૌદ પૂર્વમાં× કમપ્રવાદ ( કમ્મપવાય ) નામનું એક ખાસ પૂવ પણ હતું. વળી બીજા આગ્રાયનીય પૂર્વ (અન્ગેનીયપૂ॰૧) માં પશુ ક`સ'ખ'ધી ઘણું વિવેચન હતું કે જેમાંથી સાર ગ્રહણ કરીને શ્રી શિવશમ સૂરિએ પ્રાકૃતગાથામદ્ધ કમ પ્રકૃતિ નામનુ એક મહત્ત્વપૂર્ણ પ્રકરણ રચેલું છે. શ્રી મલગિરિ મહારાજે તથા શ્રીમદ્ યવિજયજી ઉપાધ્યાયે તેના પર સંસ્કૃત ભાષામાં સુંદર ટીકાઓનું નિર્માણ કરેલુ છે. કર્મીનું મૌલિક જ્ઞાન મેળવવા માટે પ્રાચીન કાળમાં છ ગ્રંથા માબૂદ હતા, જે છ કમ ગ્રંથેના નામે એળખાતા હતા. શ્રી દેવેન્દ્રસૂરિ મહારાજે તેના પરથી પાંચ નવીન કમ ગ્રંથની રચના કરી અને શ્રી ચન્દ્ર મહત્તરાચાર્યે સઋતિકા નામના છઠ્ઠો નવીન કમ ગ્રંથ મન ચા. પાંચ નવીન ક્રમ ગ્રંથ ઉપર ગુજરાતીમાં શ્રી જીવવિજયજી મહારાજ તથા શ્રી યશ સામણિએ બનાવેલા ટખા માજૂદ છે. ક્રમ ઉપર ખીજું પણ ઘણું સાહિત્ય રચાયેલું છે, તેમાં શ્રી ચન્દ્રષિમહત્તરસ્કૃત પંચસ’ગ્રહ નામના ગ્રંથ ખાસ
× બારમા દૃષ્ટિવાદ અંગેના એક ભાગ ચૌદ પૂર્વ તરીકે ઓળખાતા. તે પૂર્વીનાં નામ આ પ્રમાણે સમજવાં: