SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૯ આત્મતત્ત્વવિચાર વિચાર અનેનાં મનમાં ઘાળાઈ રહ્યો છે. ત્યાં મનાવ કેવા અને છે, તે જુઓ. 6 એક જુગારી જુગાર રમતાં ઘણા પૈસા હારી ગયા છે અને દેવાદાર બની ગયા છે. જીતનાર તેની પાસે પૈસાની ઉઘરાણી કરે છે, અને પૈસા નહિ આપે તે જાનથી મારી નાખીશું એવી ધમકી આપે છે. પેલેા તેમને આશ્વાસન આપતાં કહે છે કે ભલા થઈને એક દિવસ વધુ થેભી જાએ, હું ચારી કરીને પણ તમારા પૈસા આપી દઇશ.' જીતનારાએ તેના પર વિશ્વાસ રાખીને તેણે માગેલી મુદત આપે છે. હવે તે જુગા૨ી ‘ શુ' કરવું? કયાં જવું ? ચારી કઇ રીતે કરવી?’ તેના અનેક વિચારો કરતા રાત્રિના અધકારમાં ચાલ્યું જાય છે. અધા નગરજના ઉત્સવ માણવા નગર બહાર ગયા છે, એટલે રાજ્ય તરફથી શહેરમાં પોલીસના ખંઢાખસ્ત ઘણા મજબૂત રાખવામાં આવ્યા છે. આથી જુગારી ગલી-કુચીએ માંથી પસાર થાય છે અને રાજમહેલમાં ચારી કરવાના વિચારે તેની પાછલી ગલીમાં આવી પહોંચે છે. તે દિવાલની આઠેઆઠે ચાલે છે, ત્યાં ઢારડાની સીડી જોવામાં આવે છે અને તે ખરાખર મજબૂત છે કે કેમ? તે જોવા માટે તેને હલાવે છે સ'કેત સીડીને હલાવવાના હતા, તેથી દાસીએ સમજી કે રૂપસેન આવી ગયા. તેમણે સુનંદાને ખબર આપી. સુનતાએ
SR No.007256
Book TitleAatmtattva Vichar Part 01
Original Sutra AuthorN/A
AuthorLakshmansuri, Dhirajlal Tokarshi Shah
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
Publication Year1974
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy