________________
આત્માની શક્તિ
૨૨૭
6
કહ્યુ કે તેને જલ્દી ઉપર ખે'ચી લેા. ' આથી દાસીએએ સીડી ખેંચી અને પેલા જુગારી ઉપર આવી ગયા. તેને તા ભાવતુ` હતુ` અને વૈદ્યે કહ્યા જેવુ' થયું. પણ સમજ પડતી ન હતી, કે આમ શાથી મૃત્યુ ? એ ગમે તે હોય પણ હવે મળેલી તકના પૂરો લાભ લેવા એવા તેણે મનથી નિણૅય કરી લીધા. મહેલમાં અંધારપટ હતા, કારણ કે આવું કામ કરનારા અજવાળું રાખે નહિ. અંધકારમાં આ રૂપસેન છે કે બીજો તે ઓળખી શકાયે નહિ.
દાસીએ એ તેને લઈ જઈને સુનંદાના પલંગ ઉપર બેસાડ્યો. સુન'ના તે એમ જ સમજે છે કે રૂપસૈન આવ્યે છે, એટલે તેને પ્રેમથી ભેટે છે. જીગારીને સુનંદાના પ થતાં કામવિકાર જાગે છે અને તે એની સાથે ભાગવિલાસ માણે છે. સુનંદા તેના નિષેધ કરતી નથી.
એવામાં કેટલીક દાસીએ હાથમાં દીવેા લઈ સુનંદાના ખંડ તરફ આવતી દેખાય છે, એટલે સુનંદા કહે છે કે
આપણને વાત કરવાના અંતરાય હશે, એટલે કઈ પણ વાત કરી શકયા નહિ, પણ હાલ તા તમે જતા રહેા, ફ્રી ફાઈવાર મળશું', ' પેàા જુગારી પણ ન ખેલ્યામાં નવ ગુણ માની ત્યાં કામક્રીડા કરતાં તૂટી પડેલાં કિ'મતી અલ કારા લઈને જે રસ્તેથી આવ્યા હતા, તે રસ્તેથી જ ચાર્લ્સે જાય છે.
6