SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ખાસું આત્મજ્ઞાન કયારે થાય ? barodotulat મહાનુભાવે ! વ્યાખ્યાનનાં પ્રારંભે આપણે શ્રી ઉત્તરાધ્યયનસૂત્રનુ અભિવાદન કરીએ, કારણ કે તેમાં ઉંડુ. અધ્યાત્મજ્ઞાન ભરેલું છે. તેનાં છત્રીસમાં અધ્યયને આપણને અલ્પસ‘સારી આત્મ'નું સ્વરૂપ સમજાવ્યું છે અને આત્મા સંખ'ધી વિશેષ વિચાર કરવાની પ્રેરણા આપી છે. " આત્મજ્ઞાન કયારે થાય?' એ માજ વિસ્તારથી સમજા વવું છે. જો આ વસ્તુ ખરાબર સમજાશે, તા મેડાપાર છે, નહિ તે। હાલત કફોડી સમજજો જીવનની સાચી કમાણી શું? આત્મજ્ઞાન કે રૂપિયા! જો આત્મજ્ઞાન હશે તેા પાપથી ખચી શકશા, પુણ્ય ઉપાર્જન કરી શકશે। અને સયમના માગે સંચરી મેાક્ષની સાધના કરી શકશેા. રૂપિયા તમને શું મદદ કરવાના? જે ઉદારતાથી એના સદુપયોગ કરશેા તા પુછ્ય મળશે પણ એ ઉદારતાયે આત્મજ્ઞાન વિના ઘેાડી જ ઉદ્ભવવાની ? આત્મજ્ઞાન કયાંથી મળે ? તમારે શાક લેવું હાય તા કાછિયા પાસે જાઓ છે, અનાજ લેવું હાય તા દાણાવાળા પાસે જાએ છે, કરિયાણુ લેવાં હોય તે ગાંધી પાસે જાઓ છે, કાપડ લેવુ' હાય તા
SR No.007256
Book TitleAatmtattva Vichar Part 01
Original Sutra AuthorN/A
AuthorLakshmansuri, Dhirajlal Tokarshi Shah
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
Publication Year1974
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy