SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ET ગos oooooooooooooooooA9099241 69 ક Is 8 23:55 ISAR DASADA R ' કરી ooooooooooooood6dSkookhdoooooooooooooooooooooooooooood હ*IES ,ARE , .ક છે' તે વ્યાખ્યાન નવમું આત્માને ખજાનો || ચાલુ) મહાનુભાવે ! વ્યાખ્યાનના પ્રારંભે શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર અને છત્રીશમું અધ્યયન યાદ કરી લઈએ, કારણ કે તે ચાલી રહેલા આત્માના વિષયનું ઉદ્ગમસ્થાન છે. લોકો નદી કરતાં નદીનાં મૂળને વધારે પવિત્ર માને છે અને તેથી જ નદીની પરકમ્મા કરતા કરતાં તેના મૂળ સુધી પહોંચે છે. દર વર્ષે હજારો લોકો હિમાલયનાં ગંગોત્રી-જમેત્રી શિખરની યાત્રાએ જાય છે, તેનું મુખ્ય કારણ એ છે કે ગંગા અને જમના નદીનાં મૂળ ત્યાં માન છે. ગઈ કાલે આત્માને ખજાને છે અને તેમનું ઝવેરાત તપાસવા માંડયું, ત્યાં જ્ઞાન-દર્શન આપણી નજરે ચડ્યા, તેમાં પણ જ્ઞાને આપણું ધ્યાન વિશેષ ખેંચ્યું. આજે આ જ્ઞાન વિષે જ તમને કંઈક વધુ કહેવું છે. જ્ઞાન એ આત્મદ્રવ્યની વિશેષતા છે. તે તમને કોઈ જડ પદાર્થમાં મળશે નહિ. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસિતકાય, કાલ અને પુદગલાસ્તિકાય, એ પાંચ જડ છે. તે કેઈમાં જ્ઞાન હોતું નથી.
SR No.007256
Book TitleAatmtattva Vichar Part 01
Original Sutra AuthorN/A
AuthorLakshmansuri, Dhirajlal Tokarshi Shah
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
Publication Year1974
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy