________________
આત્મતત્ત્વવિચાર
મિથ્યાત્વીનું મતિજ્ઞાન તે મતિઅજ્ઞાન કહેવાય છે. મિથ્યા ત્વીનું શ્રુતજ્ઞાન તે શ્રુતઅજ્ઞાન કહેવાય છે અને મિથ્યાત્વનું અવધિજ્ઞાન તે વિધ ગજ્ઞાન કહેવાય છે. મિથ્યાત્વીને મનઃ વ અજ્ઞાન કે કેવળ અજ્ઞાન સંભવતા નથી.
૧૪૮
આ રીતે પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન મળી જ્ઞાનાપંચાગ આઠ પ્રકારના મનાય છે.
દર્શન ચાર પ્રકારનું છે. (૧) ચક્ષુદન, (૨) અચક્ષુ દન, (૩) અવધિદર્શન અને (૪) કૈવલદન
ચક્ષુ
ચક્ષુ વડે વસ્તુના સામાન્ય આધ થવા તે ચક્ષુદન સિવાયની બીજી ઇન્દ્રિયા તથા મન વડે સામાન્ય આધ થવા તે અચક્ષુન્નુન. ઇન્દ્રિય અને મનની સહાયતા વિના આત્માને રૂપી દ્રવ્યના જે સામાન્ય મેધ થાય તે અવધિદર્શન અને આત્માને કેવળજ્ઞાન થયા પછી જે સામાન્ય ઉપયોગ થાય તે કેવળદર્શીન. કેવળજ્ઞાન અને કેવળદન સાથે જ હાય છે.
અહીં તમને પ્રશ્ન થશે કે ચક્ષુદન અને અચક્ષુન એવા એ ભેદા કેમ કર્યો? તેનુ સમાધાન એ છે કે ચક્ષુદર્શન એ સામાન્ય મેધ હોવા છતાં બીજી ઇન્દ્રિાની અપેક્ષાએ વિશ્વસ્ત છે, એટલે તેના ભેદ જુદા ગણ્યા. ‘ મનઃ યદન કૅમ નહિ?' એ પ્રશ્ન પણ તમારાં મનમાં ઉઠશે, પણ મનઃ પય માત્ર માગત ભાવનાએાનું જ જ્ઞાન કરે છે, એટલે તેના વિષય છે આલેાચનાત્મક જ્ઞાન, માનસિક અવસ્થાઓનું જ્ઞાન, તેથી તેમાં મનઃ પવદન હેતું નથી.