________________
૧૪૬
આત્મતત્ત્વવિચાર
ધ્યાન સિદ્ધ થઇ ગયુ' ગણાય અને તેથી આપણા ખેડા પાર થઈ જાય' પણ છદ્મસ્થ આત્માઓને એક વસ્તુ પરને દર્શોનાપંચાગ તથા જ્ઞાનાપયેાગ વધારેમાં વધારે અંત-મુહૂત સુધી હાય છે, તેમાં દર્શનાપયોગ કરતાં જ્ઞાનાપયેાગના સમય સંખ્યાત ગણા વધારે હાય છે. કેવળીઆને અને ઉપયાગ એકેક સમયના જ હાય છે.
આપણું જ્ઞાન વૃદ્ધિ પામે છે, તે સાકાર ઉપયોગ કે જ્ઞાનાપયેાગને આભારી છે. તે સ`ખ'ધી શાસ્ત્રકાર ભગવતે એ કહ્યું છે કે ' सव्वाओ लद्धोओ सागारोव ओगव उत्तस्स नो અનાચારોનોનવરત્તસ-કેવલજ્ઞાનાદિ સર્વ બ્ધિએ સાકાર ઉપયાગવાળા આત્માને ય છે, પણ અનાકાર ઉપયેાગવાળા આત્માને હોતી નથી. '
>
જ્ઞાન પાંચ પ્રકારનું છે : (૧) મતિ, (૨) શ્રુત, (૩) અવધિ, (૪) મનઃપવ અને (૫) કેવળ,
* લેક પ્રકાશમાં કહ્યું છે કે—
समयेभ्यो नवभ्यःस्यात् प्रभृत्यन्तर्मुहूर्तकम् । समयोन मूहूर्तान्तमसङ्ख्यातविधं यतः ॥
"
નવ સમયેાથી માંડીને અંતમુ દૂતની શરૂઆત થાય છે અને એક સમય એછા રહે ત્યાં સમય એટલે જેના કલ્પનાથી નિવિભાજ્ય ભાગ.
તે મૃત એટલે એ ઘડીમાં જ્યાં સુધી સુધીના બધાં સમયાંતરાને લાગુ પડે છે.’ પશુ એ ભાગ ન પડી શકે એવા કાલને