SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ oooooooooooooooooooooooooooooo ooooooooooooooooooA કામ N આ કIRANI STDNooooooooooooooooooooooooooooooooooooooooooછoooooooo 875 પડN - 2 ટSHOD s, soos hoooooooooooooo વ્યાખ્યાન આઠમું આત્માનો ખજાનો મહાનુભાવે ! શ્રતસ્થવિરભગવંત પ્રણીત શ્રીઉત્તરાધ્યનસૂત્ર, તેનું છત્રીસમું અધ્યયન અને તેમાં અલપ સંસારી આત્માનું વર્ણન. આ વસ્તુઓ તમને બરાબર યાદ હશે. તેમાંથી નીકળેલા આત્માના વિષય અંગે અત્યાર સુધીમાં ઠીક ઠીક વિચારણા થઈ છે, પરંતુ વિષય અતિ ગહન છે, એટલે તે સંબંધી હજી ઘણું વિચારણા કરવાની બાકી રહે છે. તમે શ્રીમંત કે રાજાના ખજાના જોયા હશે. તેમાં રોકડ નાણું, સેનું, રૂપું, તથા હીરા, મોતી, માણેક, નીલમ વગેરે ઝવેશત હોય છે. કેટલાક રાજાના ખજાના બહુ મોટા હોય છે અને તેમાં ઘણી કિંમતી તથા અજાયબ ચીજો સંઘરેલી હોય છે. થોડા વખત પહેલાં લોકો વડેદરાના નજરબાગ પેલેસમાં ગાયકવાડ સરકારનું ઝવેરાત જેવા જતાં અને તેમાં સાચાં મેતીની ચાદર વગેરે જોઈ આશ્ચર્ય અનુભવતા. એમ કહેવાય છે કે નંદરાજાના ખજાનામાં ઘણું ધન હતું અને સિકંદરને ખજાને સેના તથા ઝવેરાતની બહુ મૂલ્ય વસ્તુઓથી તર હતા. પરંતુ આ બધા ખજાના કરતાં
SR No.007256
Book TitleAatmtattva Vichar Part 01
Original Sutra AuthorN/A
AuthorLakshmansuri, Dhirajlal Tokarshi Shah
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
Publication Year1974
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy