SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ આત્મતત્તવિચાર ~~~~ ~~ ~ ~~ ~~~~ એકત્ર થયું. પછી સમાધિપૂર્વક કાળ કરી, પુણ્ય પ્રભાતે આ શેઠને ત્યાં જન્મ પામ્યા. ગુરુમહારાજનાં મુખેથી આ વાત જાણ રાજાએ પેલા નિમિત્તિયાને નજરકેદમાંથી મુક્ત કર્યો અને સાચી ભવિષ્ય વાણી બદલ શિરપાવ પણ આપે. પછી રાજાએ પેલા શેઠ પાસે તેના પુત્રની માગણી કરી, કેમકે તેને વારસ ન હતે. આ રીતે શેઠને પુત્ર રાજાને વારસ બન્યું. તે રાજા બન્યા પછી એ રાજ્યમાં કઈ વાર દુકાળ પડયે નહિ કે ખોટું સંકટ આવ્યું નહિ. પુણ્યશાળી આત્માને પ્રભાવ આ હેય છે. સમસ્ત લોકમાં છ દ્રવ્ય વ્યાપેલાં છે. તેમાં આત્મા જ ચેતનવાળો છે, બાકીનાં બધાં જડ છે, એટલે પ્રધાનતા આત્માની છે. જે આત્મા ન હોય તે બાકીના દ્રવ્યોની કિંમત શું ? તમે આત્માનું આ મૂલ્ય બરાબર સમજે અને તેના હિતની પ્રવૃત્તિ કરે. વિશેષ અવસરે કહેવાશે.
SR No.007256
Book TitleAatmtattva Vichar Part 01
Original Sutra AuthorN/A
AuthorLakshmansuri, Dhirajlal Tokarshi Shah
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
Publication Year1974
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy