SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ આત્મતત્ત્વવિચાર " છે ?' ત્યારે શેઠે કહ્યુ: પણ નિદ્રાદેવી મને પૂછે તેને કહુ છું કે આવી જા જોઈ ગુરુ મહારાજે ફરી પૂછ્યું': કેમ શેઠ! ઝેકાં ખાએ ‘ગુરુદેવ! હું ઝોકાં ખાતા નથી, છે કે હુ... અંદર આવુ? એટલે ? શેઠની આ રમુજથી વાતાવરણ જરા હળવુ થયું અને ગુરુ મહારાજનું વ્યાખ્યાન આગળ ચાલ્યુ' પરંતુ ઘેાડી વારે શેઠ ઢળી પડયા, એટલે ગુરુ મહારાજે જરા માટા સાદે પૂછ્યું કે કેમ! ઊંઘી ગયા ? આથી શેઠ સફાળા જાગી ઉઠયા અને કહેવા લાગ્યા કે ‘ગુરુદેવ! હુ ઊંઘી ગયા ન હતે, પણ નિદ્રાદેવી આવી ગઇ, તેથી તેની છાતી પર ચડી બેઠા હતા !' , આ જવાખથી બધા શ્રોતાએ હસી પડયા અને ગુરુ મહારાજને પણ હંસવુ' આવી ગયું. જ્યાં સુધી તત્ત્વજ્ઞાનની મામતમાં રસ પડતા નથી, ત્યાં સુધી આવુ. અને છે. તેથી ભાગ્યશાળીઓએ તત્ત્વની વાતમાં રસ લેવા જોઇએ. શાસ્ત્રકારોએ કહ્યું છે કે વુદ્દે, રું તત્ત્વવિચારળ શ્વ-બુદ્ધિનુ કુલ તત્ત્વની વિચારણા છે.' 6 તમે બધા તત્ત્વની વાતમાં રસ લઇ રહ્યા છે, તે આનદની વાત છે, પણ હજી વિશેષ રસ ચા અને તત્ત્વમેધ પામી સાચા પુરુષાર્થ કરવા માંડા એ અમારી ભાવના છે.
SR No.007256
Book TitleAatmtattva Vichar Part 01
Original Sutra AuthorN/A
AuthorLakshmansuri, Dhirajlal Tokarshi Shah
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
Publication Year1974
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy