SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મતત્વવિચાર કેમ થાય છે? કઈ હાથ પગ પર ટાંકણી ઘોંચે તો તરત દુખ થાય છે અને ચંદનાદિને લેપ કરે તે સુખ ઉપજે છે. એટલે આત્મા દેહથી અધિક પરિમાણવાળ પણ નથી અને સૂક્ષ્મ પરિમાણવાળ પણ નથી. પરંતુ દેહ જેટલા જ પરિમાણવાળો છે. એક શ્રોતા અહીં પ્રશ્ન કરે છે કે “બરને ખેંચીને ખૂબ પહેલું કરીએ, અર્થાત્ તેને ઘણે વિસ્તાર કરીએ તે તેના ટુકડા થઈ જાય છે, તેમ આત્મા કઈ ઘણું મોટાં શરી૨માં જાય અને બહુ વિસ્તાર પામે તેં તેના ટુકડા થઈ જાય કે નહિ?” તેને ઉત્તર એ છે કે “આત્માની શક્તિ ચૌદ રાજકપર્યત વ્યાપવા જેટલી છે, એટલે ગમે તેવા મોટાં શરીરમાં વ્યાપવા છતાં તેના ટુકડા પડતા નથી, ખંડ થતો નથી.” હવે બીજે શ્રોતા પ્રશ્ન કરે છે કે “શરીરની મોટામાં મટી અવગાહના ૧૦૦૦ એજનથી કંઈક અધિક હોય છે, તેથી આત્માને વધારેમાં વધારે ૧૦૦૦ થી કંઈક અધિક વિસ્તારવાને પ્રસંગ આવે, પણ ચૌદ રાજલક જેટલું તો કઈ શરીર નથી, એટલે વિસ્તાર થવાનો પ્રસંગ શી રીતે આવે! * ગોયguસમર્ગિ શિલિમુÉ ૨૬૧ છે. –શ્રી બૃહતસંગ્રહણીસૂત્ર. એકેન્દ્રિયનું ઉત્કૃષ્ટ દેહમાન હજાર એજનથી કંઈક અધિક હોય છે. આવા અવગાહના તેટલાં ઊંડાં જલાશયમાં કમલ આદિને આશ્રિત માનેલી છે.
SR No.007256
Book TitleAatmtattva Vichar Part 01
Original Sutra AuthorN/A
AuthorLakshmansuri, Dhirajlal Tokarshi Shah
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
Publication Year1974
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy