SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ 1991,200 1000 toon odoropornors cuc000 000000 000000 song 00 3000 ના વ્યાખ્યાન પાંચમું આત્માની અખંડતા મહાનુભાવે ! શ્રી ઉત્તરાધ્યયનસૂત્રનાં છત્રીશમા અધ્યયનમાંથી ઉપસ્થિત થયેલા આત્માના વિષય આગળ ચાલે છે. તેમાં આત્માની અખ‘ડતા વિષે વિવેચન કરવાનું છે. આ વિષયને પસંદ કરવાનું કારણ એ છે કે આત્માની અમરતાને આત્માની અખડતા સાથે નિકટના સબધ છે, જો આત્માની અખ‘ડતા દિલમાં ન વસી, તે આત્માની અમરતા પણ દિલમાં વસ વાની નહિ; અને આત્માની અમરતા દિલમાં ન વસી તા સ્થિતિ ચાર્વાકા જેવી જ થવાની. જો આત્મા રહેવાના નથી તે। પાપપુણ્યનું ફળ ભાગવવાનું કાને ? અને પાપપુણ્યનુ ફળ ભાગવવાનુ` ન હોય તે તેના વિવેક કરવાનું પ્રત્યેાજન શુ? એટલે આત્મા નિત્ય છે, અમર છે, એ વાત અંતરના અણુએ અણુમાં ઠસાવાની જરૂર છે. તેની પુષ્ટિ માટે જ આજના આ વિષયની પસ`દગી અખંડેની વ્યાખ્યા અખંડ કાને કહેવાય ? તે પહેલુ વિચારીએ. જેના * ખીજા વ્યાખ્યાનમાં દેહાત્મવાદીઓને જે ઉલ્લેખ છે, તેને અગ્રણી ચાર્વાક નામે હતેા. તે નાસ્તિક શિરામણી હોવાથી કાઇ તે પણ નાસ્તિક કહેવા હોય તેા તેની ઉપમા અપાય છે.
SR No.007256
Book TitleAatmtattva Vichar Part 01
Original Sutra AuthorN/A
AuthorLakshmansuri, Dhirajlal Tokarshi Shah
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
Publication Year1974
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy