________________
ખા
લ
ક આ
હાય, પણ
બીજો ભાગ
૩૪૧ આશ્રમને એક આશ્રવ છે. કઈ પણ ક્રિયામાં, પછી તે ક્રિયા પાપની હોય કે ધર્મની હાય, પણ એમાં ઉત્કટ પરિણામ ન આવે, એ જીવ મધ્યમ પરિણામવાળે કહેવાય. જેના પરિ. ણામે મધ્યમ કેટિન હોય, તે પ્રસંગવશ એકદમ અતિ ઉલાસમાં આવી જાય અને એકદમ કાંઈ કરી બેસે–એવું બને નહિ; મંત્રી પેથડ શાહના હૈયામાં, પિતે બનાવેલું બધું સેનું તીર્થમાં ખર્ચી નાખવાનો જે પરિણામ પ્રગટયો, તેવું મધ્યમ પરિણામવાળાને માટે બને નહિ.
મંત્રી પેથડ શાહના પિતા દેદ શેઠે સુવર્ણસિદ્ધિ મેળવી હતી. દેદ શેઠે તે સુવર્ણસિદ્ધિને ઉપાય પેથડ શાહને બતાવેલે. દેદ શેઠને મૃત્યુ બાદ, પેથડ શાહે એ સુવર્ણસિદ્ધિને પ્રગ કરવા માંડેલો, પણ તેમાં સફળતા મળેલી નહિ. - પેથડશાહ મંત્રી બન્યા બાદ, તેમણે ફરીથી સુવર્ણસિદ્ધિનો પ્રયોગ કર્યો અને તેમાં તેમને સફળતા મળી. જેટલું સેનું જોઈએ, તેટલા લેઢા ઉપર પ્રવેગ કરવાથી, એ લોઢું સુવર્ણ બની જતું. પેથડ શાહે આબુ ઉપર, લેઢાના ગંજ ખડકાવ્યા અને તેનું સુવર્ણ બનાવ્યું.
લેક માનતા કે–પેથડ શાહ આટલું બધું લેતું રાજ્યને માટે જરૂરી હથીયારો બનાવવાને માટે એકઠું કરે છે જ્યારે પેથડ શાહે તે એ લેઢાનું સુવર્ણ બનાવી દીધું. પછી, એ સુવર્ણની પાટને વેગવાળી ઉંટડીઓ ઉપર લાદીને, પિતાના સ્થાને લઈ જવાને પેથડ શાહે નિર્ણય કર્યો.
ત્યાંથી રવાના થતાં પહેલાં, શ્રી જિનનું દર્શન કરવાને માટે, તેઓ શ્રી જિનમન્દિરમાં ગયા. શ્રી જિનમન્દિરમાં જ ઈને ભગવાનનું દર્શન કરતાં, પેથડ શાહને પોતાની સુવર્ણ