________________
બીજો ભાગ
૯૭
મના વ્યવહાર કરવા છતાં ય, એ છેડવા જેવા જ લાગે અને ધર્મના વ્યવહાર ન થાય, તેા ય કરવા જેવા એ જ છે એમ થયા કરે. આવા સમજુ માણસ, અધર્મ વ્યવહાર કરતા હાય તે વખતે પણ, દુતિના આયુષ્યને ઉપાજે નહિ. આપણે ધક્રિયા કરીએ છીએ, માટે આપણી સગતિ જ થશે-એમ માનનારે વિચારવું જોઈ એ કે-આયુષ્યના મધ અધમ વ્યવહાર કરતી વખતે પડશે તા ? અને, ધર્મવ્યવહાર આચરતી વખતે પશુ, આત્મા જો કિલષ્ટ પરિણામવાળા બન્યા હશે તે ’ આજે ઘણા કહે છે કે-બધુ... સાચુ', પણ બજાર વગેરેની વાત જુટ્ઠી !' આમ ન મનાય. ધર્માધના ખ્યાલ જેમ મદિર, ઉપાશ્રય આદિ ધર્મસ્થાનામાં જોઈ એ અને ધર્મક્રિયાએ કશ્તી વખતે જોઈએ; તેમ, ધર્માધમના ખ્યાલ ખજાર, ઘર વગેરે અધમનાં સ્થાનામાં પણ જોઇ એ અને અધર્મની ક્રિયાએ કરતી વખતે પણ જોઈએ.
અધના પરિણામોથી અચા :
આયુષ્ય ધર્મ સ્થાનામાં બધાય કે બધે બધાય ? વેપાર કરતાં, ઘર માંધતાં, ગમે તે પાપક્રિયા કરતાં આયુષ્ય બધાય કે નહુ ? અંધાય, માટે જ્યાં સુધી ખની શકે ત્યાં સુધી પરિણામને બગાડે તેવાં સાધનામાં રહેવું નહિં; અને એમાં રહેવું પડે, તે પિરણામ ખગડે નહિ તેની કાળજી રાખવી. તમારે સાધુ થવું નથી અને પેઢી—ઘર વગેરે સાચવ્યા વગર છૂટકા નથી, એટલે જો પરિણામને નહિ જાળવો, તા આ ઘેાડીક ધર્મક્રિયા દુગ તિમાં આડા હાથ દેવાને આવશે? દુતિથી ખચવું હોય અને થયેલા દેવ-ગુરૂ-ધર્મના ચાગ છૂટી જવા