________________
૨૬૦
ચાર ગતિનાં કારણેા
પાસે લાંબી મુડી રાખવી જ નહિ. જો તમે એમ કરા, તે સરકાર કે ખીજાએ શું કરી શકવાના હતા ?
વાણીયાની કુનેહ :
આજે તમારામાં એવી શક્તિ અગર હિંમત છે કે તમે સરકારને તમારા ધર્મમાં ડખલ કરીને દેવદ્રાદિને ન થાય તેવા માર્ગે ઉપયાગ કરવાનું એ કહે, તા તમે એને અટકાવી શકે ? એ ન હોય, તેા ય વાણીયાવાળી કુનેહ તેા છે કે નહિ ? એ વિષે એક વાત કહેવાય છે.
એમ કહેવાય છે કે-કાઇ એક ગામમાં એક વાણીયાનું અને મુસલમાનનું ઘર સામસામે હતું. વાણીએ એટલે ડરપેાક જાત અને પેલાને વાત-વાતમાં ખાંય ચઢાવવાનું મન થાય. કાંઈ ઉંચું નીચું થાય, એટલે મુસલમાન મેલી નાખે કે– સાલે ખનીયે કા માર ડાલના પડેગા !'
વાણીયાએ વિચાર કર્યાં કે- આના કાંઈક રસ્તા કરવા જોઇએ; નહિ તે, આ કેાઈ વખતે હેરાન કરી મૂકશે.”
ઘર છેાડીને જવાય તેમ નહેતું અને લડવાની શક્તિ કે હિંમત નહોતી. આથી એણે પોતાના ઘરમાં બેસીને, સામે રહેનારા મુલસમાન સાંભળે તેમ, ખેલવા માંડ્યું કે- ભાઇ, હવે તા આ રાજની પંચાત થઈ. એક દહાડા આની જોડે લડી જ લેવું પડશે. આપણે મજબૂત ચાર માણસાને રાખી લે !'
પેલા મુસલમાને એ સાંભળ્યું, એટલે એણે તા તરત જ ચાર માણેસાને રાખી લીધા.
ઘેાડા દિવસ ગયા, એટલે ફરી પાછા વાણીયે એવી