SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલા ભાગ તેમ એ મહારંભના પાપથી અંધાય. ૨૪૭ સ૦ શેર તેા વ્યાજ ઉપજાવવાને માટે રાખીએ છીએ; તેમાં કારખાનાનું પાપ કેમ લાગે ? કારખાનું સારૂં ચાલે છે, એવા સમાચારથી રાજી થાવ કે નહિ ? કારખાનું ખાટન કરે, એવી ઇચ્છા થાય ખરી કે નહિ ? કારખાનું બંધ થઈ જાય નહિ, એવું મનમાં ખરૂં ને ? ત્યારે વ્યાજ માટે મનને કેવા ભયંકર પાપામાં ચેાજી દીધું છે ? સ૦ એમ તા દેરાસરના પૈસાનું વ્યાજ ઉપજાવવાને માટે પણ શૂરા લેવાય છે. એવી રીતિએ દેરાસરના વહીવટ કરવાનું કહ્યું કાણું ? દેરાસરના અને દેવદ્રવ્યના વહીવટ કેમ કરવા, એ માટે શાસ્ત્રમાં તે ઘણું કહ્યું છે, પણ ન સાંભળે ત્યાં કરવું શું ? એક તેા, વ્યાજ વધારે ઉપજાવવાના ખાટા માહ વચ્ચે અને સાથે સાથે ‘ મારા વહીવટમાં દેરાસરની મુડી આટલી વધી ’–એમ કહેવાય, તેના માહુ વચ્ચેા; એટલે, બીજું જોયું નહિ અને મુડી વધારવાનું જ લક્ષ્ય રાખ્યું. દેરાસરમાં શું કરવું જોઈ એ અથવા બીજાં દેરાસરેને કેવા પ્રકારે સંભાળવાં જોઈએ, એના વિચાર કેટલાએ કર્યાં ? જો દેવદ્રવ્યના ખરાખર ઉપયાગ કરવામાં આવે, તે આજે કેટલેક ઠેકાણે દેરાસરામાં મુડી દેખાય છે, તે મુડી દેખાય શાની ? પણ, દેરાસરોના વહીવટ, માટે ભાગે સ્વચ્છન્દ્વપણે જ થવા લાગ્યા છે. શ્રી જિનમન્દિર આદિ ધર્મસ્થાનેામાં કાયમી આરંભ નહિ કરવા જોઈએ-એમ વારંવાર કહેવાય છે, પણ એ તરફ લક્ષ્ય અપાતું નથી અને વીજળીના દીવા રાખવાની પ્રવૃત્તિ વધતી જ જાય છે. એ સ્થિતિ આવવા માંડી છે કે સગવડ
SR No.007253
Book TitleChar Gatina Karno Part 01
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust
Publication Year1954
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy