________________
૪૦૦
ચજહૃદય ભાગ-૫
હો ગઈ ના. બાદમેં તો જ્ઞાન હુઆ હૈ. ઔર જબ આત્મજ્ઞાન હુઆ, ચતુર્થ ગુણસ્થાન હુઆ તબ ઉન્હોંને યે બાત કહી કિ મૈં જૈનમતી નહીં, મૈં સાંખ્યમતી નહીં, મૈં વૈષ્ણવમતી નહીં. મેં બોધમતી નહીં. યે મતવાલોં કી જો લડાઈ હૈ યે લડાઈ યે પરમાર્થ કે માર્ગમેં, મોક્ષ કે માર્ગમેં હોતી. હી નહીં.
મુમુક્ષુ :- ચૌદહ ગુણસ્થાન આત્મા નહીં.
પૂજ્ય ભાઈશ્રી :- ચૌદહ ગુણસ્થાન આત્મા નહીં. ચૌદહ ગુણસ્થાન તો બાત રહી જૈનમતકી. લેકિન એક પરમાર્થકો હી, આત્મહિતકો હી યહાં પર લક્ષમેં રખને કી બાત હૈ.
તત્ત્વ કો ગ્રહણ કરો. ઉસમેં ક્યા અભિપ્રાય હૈ ? કિ તત્ત્વ કો ગ્રહણ કરો કિ જિસ તત્ત્વકો ગ્રહણ કરને સે અપના આત્મહિત હોવે, ઉસીકો હી ગ્રહણ કરો. ઔર ઉસમેં સે યે મત દેખો કિ યે કિસને કહા ? વો કિસને કહા ? વો કિસ ગ્રંથકા વચન હૈ ? વો કિસ ગ્રંથકા વચન હૈ ? ઐસા મત દેખો. ઇસલિયે નહીં દેખને લાયક હૈ કિ મૂલ બાત તો આયી હૈ દિવ્યધ્વનિમેં ઔર દિવ્યધ્વનિમેં સે કિસીને કુછ લિયા, કિસીને કુછ લિયા, કિસીને કુછ લિયા. તો દિવ્યધ્વનિકે અવશેષ તો હર જગહ પડે હૈં. તો અધ્યયન કરનેવાલેકી યે નજર હોની ચાહિયે કિ ઇસમેં સમ્યક્ પ્રકાર સે મુઝે કૈસે બોધ મિલતા હૈ ? કહીં ભી બાત લિખી હો. દિવ્યધ્વનિકા એક ટુકડા તો હૈ. ઇસ ટુકડેકો મેં કૈસે મેરે આત્મહિતમેં જોડ સકતા હૂં ? બસ ! બાત ખતમ. ઈસમેં યે અભિપ્રાય હૈ.
મુમુક્ષુ :- તું ગમે તે ધર્મ કે ગમે તે માનતો હો, પણ જેથી રાગ-દ્વેષનો નાશ થાય એ માર્ગને અંગીકાર કરજે.
પૂજ્ય ભાઈશ્રી :– ‘શ્રીમદ્ભુ' ને શુરૂ મેં લિખા હૈ ના ! કિ તુમ કિસી ભી ધર્મમતમેં હો મુઝે ઉસકા કોઈ ઐતરાઝ નહીં. તો ઉસકા યહી કારણ હૈ કિ શુરૂ સે કિસીકો ઐસા બોલ દેવે કી તુમ મિથ્યામતમેં પડે હો. તો ઉનકી તો વહાં શ્રદ્ધા હૈ ઔર શ્રદ્ધાકા સ્થાન એક ઐસા મર્મસ્થાન હૈ કિ વહાં કોઈ સ્પર્શ કરે તો ઉનકો દર્દ હો જાતા હૈ. તો ઉનકી જો શૈલી હૈ વો ઐસી શૈલી હૈ કિ સામનેવાલેકા ઇલાજ કરતે વક્ત ભી ઉસકો દર્દ નહીં હોને દેવે, જહાં તક હો સકે વહાં તક, ઐસી એક કાર્યપદ્ધતિ ઉન્હોંને અપને વ્યવહારમેં રખી હૈ. ઇસલિયે ઐસી બાત કી હૈ. ઇસકા