________________
૯૮ : જૂનાગઢ અને ગિરનાર
છે. તે પોતે જ કહે છે કે હારમાળાના પ્રસંગ વિ. સ. ૧૫૧૨ના માગ શીષ શુકલ સપ્તમીના દિવસે બન્યા. ઇતિહાસ કહે છે કે રાડુ માંડલિક અને નરસિહ મહેતા સમકાલીન હતા તે નિઃસ`શય છે,
શ્રી જગજીવનરામ નરભેરામ બધેકા નામના એક વિદ્યાને તળાજા પાસેના ઉંચડી ગામના ભીડા નામના ચારણ કવિનાં ફડફ્થ કાવ્યોનું પોતે સંશોધન થયુ‘ છે એમ કહી “ગુજરાતી” પત્રમાં ઈ. સ. ૧૯૩૪માં એક લેખમાળા લખેલી આ લેખમાળામાં અદિપ અજ્ઞાત અને આવશ્યક એવી માહિતી પ્રાપ્ત થતી હોવાથી કેટલાક વિદ્વાનોએ તે લેખમાળાનાં વિધાના સર્વાં શું સ્વીકારી લીધાં
જ્યારે કેટલાક વિદ્વાનોએ ભીડ઼ા કવિની ભાષા, ઈતિહાસ વિરુદ્ધની હકીકતા અને સહેજે સ્વીકાય ન બની શકે તેવાં કેટલાંક વિધાનાને કારણે તેની મૌત્રિ
કતા માટે શકા કરી.
આ સમયે શ્રી ૪. મા. મુનશીએ,1 નરસિંહ મહેતાના જાષનું વર્ષ હારમાળાના પ્રસંગ, તેનાં કાવ્યા, તેની ભકિત,પ્રેરણા વગેરે પ્રર્વે શંકાએ ઉઠાવી અત્ય!ર સુધી જે પ્રચલિત માન્યતાઓ હતી અને જે પ્રમાણે! ઉપર આ આ માન્યતા નિર્ધારિત હતી તે શ`કાસ્પદ છે અને સ્વીકારી શકાય એમ નથી એમ કહી ઈ. સ. ૧૯૦૫માં સાહિત્ય પરિષદના પ્રમુખ સદગત સાક્ષરવ શ્રી ગાવધ નરામ ત્રિપાઠીના વિવૈત ઉપર સદ્દગત સાક્ષર શ્રી આન શૅ'ર ધ્રુવે કરેલી ટીકાના આધારે એક વિવાદ ઊભા કર્યાં તેની સામે જુદે જુદ સમયે અને જુદી જુદી રીતે શ્રી કે. કા. શાસ્ત્રી, શ્રી અબાલાલ જાની, શ્રી ભોગીલાલ સાંડેસરા, શ્રી હરિશંકર પ્રશાસ્ત્રી, શ્રી નટવરલાલ ઈચ્છારામ દેસાઈ વગેરે વિદ્વાનાએ તેમનાં મહતવ્યો રજૂ કર્યાં. તે ઉપરથી શ્રી વિનાદરાય જયસુખરાય મજમુદાર તથા શ્રી નયનસુખરાય વિનાદરાય મજમુદારે આ બધાં મતવ્યા સમાવિષ્ટ કરી એક અભ્યાસપૂર્ણ લેખ લખી આ વિધાભાસી મતવ્યો તિક છે એમ સફળતાપૂર્વક પ્રતિપાદિત કર્યુ” છે.
શ્રી શાંતિપ્રમાદ પરમાણુ દદાસ વૈશ્નવ તથા શ્રી વશરામ માવજી પટેલ સ‘પાતિ અને પ્રકાશિત કરેલું, લેખકના નામ વગરનું “પરમ ભાગવત મહેતા નરસિહનું સાચુ` દર્શન” નામક પુસ્તકમાં નરસિંહ મહેતાના જીવનમાં બનેલા ચમત્કારા કલ્પિત અને અસંભવ છે તથા નરસિંહ મહેતા જેવા એક દૈવી પુરુષને ઉતારી પાડવા તથા તેની લઘુતા દેખાય એવી વાતા ભકતાએ જોડી
1 નરસિ ́હ મહેતા, શ્રી ક. મા. મુનશી.