SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬ : જૂનાગઢ અને ગિરનાર ઊતર્યાં. હતાં ત્યાં આ જ પુછુ તેની ડેરી છે. ત્યાંથી ત નાગલ ડેમ છે ત્યાં ગયાં અને પોતાના દેહ છેડયો નાંગલ નામ પશુ નાગલ ઉપરથી જ પડયું છે. કહેવાય છે કે વિદાય વખતે કોઈએ પૂછ્યું કે સારડમાંથી મુસ્લિમ શાસનના કયારે અંત આવશે ત્યારે તેણે કહેલું કે, વીસશત વિક્રમ વિતશે આળસશે અસરાણુ, ચઢશે ધજાઉ ધરમની નહિ રે’ નેને નિશાણુ.1 આ ચારણી વાર્તાઓનું વિશ્લેષણ કરતાં તેમાં પણ અનેક વિરાધાભાસ છે, નાગબાઈને ત્યાં માંડલિક વાર વાર જતા અને બન્ને વચ્ચે માતા પુત્રના સબંધ હતા, નાગાજણતા રાહના દરબારમાં રહેતા તા શું માણુભાઈને રાઢે કદિ જોયેલ જ નહિ કે તેના જાણવામાં આવ્યુ કે તે રૂપવતી છે ત્યારે તરત જ તે મેાણિયા દેડયા ગયા. ચારણુ સ્ત્રીએ લાજ કાઢતી નથી અને રાજાની લાજ કાઢે નહિ તથી માંડલિક મીણભાઈને કદી ન જોઇ હાય તે સભવે જ નહિ. વળી રાહ માંડલિક પોતે નીતિવાન અને ધમ પાલક રાજા હતા. તેના પવિત્ર પિતાના ઊંચા સ`સ્કારે તેનામાં હતા. તે ચારણ સ્ત્રી પ્રત્યે કુષ્ટિ કરે તે પણ માની શકાય નિß. આઈ નાગબાઈના પુત્ર ખુંટકરણ હતા કે નાગાજણુ તે માટે વાર્તાકારાના એકમત નથી અને માંડલિકનું પતન થયું તેમાં કાઈ ચમત્કારિક કારણુ હવે, તે બતાવવા વર્ષો પૂર્વે ઉત્પન્ન થયેલી કિ'વતીમાં સેળભેળ અને ઉમેરે થતાં થતાં આ વાર્તા આકાર પામી. જેનું પતન થાય તે પતિત અને અધમજ હોય એ માન્યતાએ પ્રજાએ આ વાર્તા સ્વીકારી લીધી. નરિસંહ મહેતા રાહ માંડલિકના પતનનું એક કારણુ એ પણ આપવામાં આવે છે કે તેણે ભકતકવિ નરસિંહ મહેતાને ત્રાસ આપેલો અને તે કારણે ભગવાનની તેની ઉપર અવકૃપા ઊતરી. નરસિંહ મહેતા વડનગરા નાગર ગૃહસ્થ હતા. તેમના જન્મ કયા 1 બીજો કુ। પણ પ્રચલિત છે. સવ’ત એગણી નવ્વાણુએ થીર જૂનેગઢ થાપુ' નાગઇ હર જોગણી આજ અભેપદ આપુ નાગઈ પુરાણ, શ્રી કાનજીભાઇ લાંગઢિયા.
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy