SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ : જૂનાગઢ અને ગિરનાર પુરાણા અને પવિત્ર ધર્મને અનુસરવા નિણૅય કર્યાં. તેના મત્રી વિશળે તેને ધ પરિવત ન કરવા સલાહ આપી પણ માંડલિકે તેને કહ્યું કે “મારા પૂર્વજોના પ્રિય ધમ હુ* પ્રાણાન્ત પણ નહિ ..” રાહે સૌરાષ્ટ્રના અન્ય રાજાને પેાતાની મદદમાં ખાલાવ્યા પણ કાઈ આવ્યા નહિ. મહમૂદે કિલ્લા ક્રૂરતા સખ્ત ઘેરા ધાલ્યો અને તે સાથે નિર્દોષ પ્રજા ઉપર ત્રાસ અને જુલ્મનાં સમગ્ર શસ્ત્રો છુઢ્ઢાં મૂકી દીધાં અને મ ંત્રી વિશળે સુલતાનની લાંચ સ્વીકારી દુ ના ઠારના રિત વ્યય કરી નાખ્યા અને યેગ્ય સ"ત થતાં દુનાં દ્વારા ખાલી નાખ્યાં. મહમૂદનું સૈન્ય મોટા ધસારા સાથે અંદર પ્રવેશ્યુ અને તુમુલ યુદ્ધ થયું. મુસ્લિમ ઈતિહાસકારો પ્રમાણે માંડલિકે સુલતાન સમક્ષ ઉપસ્થિત થઈ કહ્યું કે તેના પુત્રા તથા કુટુંબીઓને ઈસ્લામ સ્વીકારવા ફરજ ન પાડવી અને પ્રજજનેને કૉટમાંથી સહીસલામત જવા દેવા એ શત હુ" ઈસ્લામ સ્વીકારીશ. સુલતાને તે શર્તા કબૂલ કરી એટલે માંડલિકે તેની તલવાર મહમદને ચરણે ધરી. મિરાતે સિકંદરી કહે છે કે સુલતાને આ શર્તા સ્વીકારી પણ જેવાં પ્રજાજના જવા લાગ્યાં કે સુલતાને તેમને કતલ કરવા સૈનિકને આજ્ઞા આપી. મુસ્લિમ તવારીખ નવેશ સિકદર મ ંજુ અન્વય રાહ માંડલિક મહમૂદ બેગડા સાથે અમદાવાદ ગયા તથા સત શાહઆલમને હાથે મુસ્લિમ બન્યું. તે જ લેખક અન્યત્ર લખે છે કે માંડલિક શરણ થયા ત્યારે જ તેણે કલમાને ઉચ્ચાર કરી ઈસ્લામ સ્વીકાર્યાં. મહમૂદે માંડલિકને ખાનજહાનના ઈલ્કાબ આપ્યો અને ઈસ્લામ ધર્મના અભ્યાસ કરવામાં શેષ જીવન ગાળીને અમદાવાદમાં ગુજરી ગયા. મુસ્લિમ ઈતિહાસકારોના આ કથનથી સ્થાનિક ઈતિહાસકારાનાં વૃત્તાંતા જુદાં પડે છે. તેઓ અનુસાર આ વીર્ અને પરાક્રમી રાજાના જીવન અને કરુણુ અંતની વાર્તા જુદી જ છે. સ્થાનિક ઇતિહાસમાં માંડિલક વિ. સં. ૧૫૦૭ના વૈશાખ શુકલતૃતીયા, અક્ષયતૃતીયાને દિવસે રાહ મહિપાલે સ્વહસ્તે માંડલિકને રાજતિલક કર્યું" અને પેાત દામેાદરરાયજી સમક્ષ પ્રણ લીધું હતુ. તે પાળવા તી વાસી થવા ચાલ્યા ગયા. માંડલિક ન્યાયી, પ્રજાપ્રિય અને નીતિમાન રાજા હતા. તે એક સુસજ્જ સૈન્ય, વિશાળ શસ્ત્રાગાર અને સમૃદ્ર ધાષના સ્વામી હતા. તે સર્વ ધર્મન સરખા ગણતા અને પ્રજાનું રક્ષણ કરતા. વિ. સ. ૧૫૦૭ના શિલાલેખમાં તેનું
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy