________________
૮૮ : જૂનાગઢ અને ગિરનાર
અડમદશાહને ગિરનારના પર્વતીય દુ જોદ્યની ધણી જ ઝંખના થઈ હતી. કાઈપણુ ૨.જાએ મુસ્લિમ સતનતનું ઘૂસવું. ધારણ કરવાને પોતાની ગરદંન નીચી નમાવી ન હતી તથી શેર મલિકને સારડના રાજાએ આશ્રય નીચે રાખ્યા તે માટે તેના દેશ ઉપર ચડાઈ કરવાનું તેને વ્યાજખી કારણ મળ્યું
""1
અહમદશાહના સૈન્યે ઝાલાવાડનું પાટનગર કુવા ધૈયુ અને જ્યારે પોતાના પરાજય નિશ્ચિત છે તેમ ઝલ્લરાજ કૃષ્ણરાજને લાગ્યું ત્યારે તે મૈલિગદેવના આશ્રયે જઈ રહ્યો.
અહમદશાહને હવે બેત્રઝુ કારણ મળ્યું. ઈ. સ. ૧૪૧૩માં તેણે એક સુસજ્જ સૈન્ય સેારડ ઉપર મેાકલ્યું. રાહે વંથળીના કિલ્લામાં રહી આક્રમક સૈન્યાના મુકાબલે કર્યાં અને એવી વીરતાપૂર્વક લડાઈ કરી કે મુસ્લિમ સેના કપાઈ ગઈ અને રાહે તેનાં સાધનસર ભ્રમ હસ્તગત કરી લીધાં.2
આ નામેાશીભરેલા પરાજયની વિગતા સાંભળી ઈ. સ. ૧૪૧૪માં અહમદશાહ સવિશેષ બળવાન સેના લઈને સેારડ ઉપ્રર ચઢયા. રાહે વીરતાપૂર્ણાંક યુદ્ધ આપ્યું પણ અ ંતે વિજયશ્રી સુલતાનને વરી. રાહ નાસીને ઉપરકાટમાં ભરાયો. અઙભ શાહે ઉપરક્રેટ ફરતા ઘેરા ધાલ્યા તેવી રાહ ત્યાંથી નીકળી ગિરનાર ઉપર ચડી ગયા પણુ અહમદશાહે ત્યાં પણ તેની પૂ પકડી. આખરે શરણુ થવા ફરજ પાડી.
..
રાહ મેલિંગદેવે અહમદશાહને નજરાણૢ ધરી તેનું આધિપત્ય સ્વીકાયુ ં અને સુલતાને જૂનાગઢમાં એક થાણુદારની નિમણૂક કરી ત્યાં પોતાની સેનાની એક ટુકડી કાયમ માટે રાખી
ચારણાના મતવ્ય પ્રમાણે રાહ મેલિંગદેવ આ યુદ્ધમાં માર્યાં ગયા અને નજરાણાભરી સારઢની ગાદીએ તે નહિ પણ તેને પુત્ર જયસિંહ આવ્યો. જર્યાસંહ ૩ જો
રાહ જયસિંહ ઈ. સ. ૧૯૧૫માં ગાદીએ આવ્યા પણ તે એક પતન પામેલા રાજ્યના રાજ્યપતિ હતા. તેણે તેમ છતાં ૨૫ વર્ષ પર્યંત રાજગાદી ભોગવી અને ઈ. સ. ૧૪૪૦માં તે ગુજરી ગયે।.
શિલાલેખા અને અન્ય ઈતિહાસગ્રં થાનું વાંચન કરતાં જણાય છે કે રાહ રાજગાદી ઉપર હતા છતાં સર્વ સત્તા મુસ્લિમ અધિકારીના હાથમાં હતી.
1 મિરાતે અહેમદી. 2 માંડલિક કાવ્ય.