________________
૮૬ : જૂનાગઢ અને ગિરનાર
કર્યો ત્યારે ઝફરખાને તેને પકડી લેવા તેના સૈનિકને સ“શ્વેત કર્યાં. રાહે તલવાર ખેંચી ઝફરખાનના બાર સરહ્યરાને તે પકડે તે પહેલાં કાપી નાખ્યા અને પાંત પણ પડયા.
આ પ્રસંગનું વર્ણ ન કરતાં તારીખે સારડમાં દીવાન રણછેડજી કહે છે કે આ ખાર સરદારા ઝફરખાન દાન કરે તે માટે જર્મીન થયેલા અને જ્યારે કરખાને દગા કર્યાં ત્યારે તેમના વચનપાલન માટે શહીદ થયા.
જે સ્થળે આ ખાર સરદારને દફન કર્યા છે તે ખાર શહીદની કબરા આજે પણ જોવામાં આવે છે.
રાહનું મૃત્યુ થતાં ઝફરખાને જૂનાગઢ ખાલસા કરી ત્યાં એક થાણુદારની નિમણૂક કરી. તે પાછા ગયા ત્યાં જયસિં’હના યુવરાજ મહિપાલે જૂનાગઢ સ્વાધીન લઈ ઝફરખાનને નજરાણા માકલી તેનું આધિપત્ય સ્વીકાયું. મહિપાલ પા
વથલીની જાગીર ધરાવતા રાઠેાડેા બળવાન થઈ ગયા હતા. તેમની પાસેથી મહિપાલે ઈ. સ. ૧૩૭૩માં વંથળી છડી લીધુ′ અને સાઁભવત્ તે પ્રયાસમાં તે ભરાઈ ગયેા.
માલસ હ
મહિપાલ અપુત્ર હતા તેથી તેના ભાઈ માકલસિહ તેની ગાદીએ મેટાં, આ સમયે ગુજરાતના સૂબાના એક અધિકારી જૂનાગઢમાં રહેતા અને એક સૈન્ય પણ રહેતું. આ અધિકારી રાહની સત્તામાં હસ્તક્ષેપ કરતા તેથી સ્વે ચ્છાએ કે શાહી સત્તાની આજ્ઞાથી રાહે તેની રાજધાની વ ંથળી ફેરવી નાખી. માંડલિક રો
ઈ. સ. ૧૭૯૭માં મેકલસિંહ મૃત્યુ પામ્યા અને તેના યુવરાજ માંડલિક સારફની ગાદીએ બેઠા.
માંડલિક સત્તાનાં મૂત્રા હાથમાં લીધાં ત્યારે સારડના ધનકાષ ખાલી હતા, સૈન્ય વેરવિખેર થઈ ગયું હતું અને ગુજરાતમાં મુઝફ્ફર જેવા બળવાન અને સર્વ સત્તાધીશ સૂબા હતા. તેની સામે ઊંચી આંખ પણ કરવાની રાહની શક્તિ હતી નિß. આવા પ્રતિકૂળ સ'જોગામાં તેણે અનેક આધાતા અને અપમાનો સહન કરી પોતાનું સ્થાન ટકાવી રાખ્યુ
આ રાહના મિત્ર પ્રભાસના રાજ વિજલ વાજે રક્તપિત્તના ભય ંકર રાગથી ગ્રસિત થયા. જ્યારે સર્વે ઉપગ્યેા નકામા ગયા ત્યારે તે કાશીએ કરવત