________________
૮૨ : જૂનાગઢ અને ગિરનાર
શ્રી દેાલતચંદ પુ. ભરાડિયા પણ તેજપાલનું કમર સરોવર આ જ સ્થળે છે તેમ કહે છે.
વસ્તુપાલે તથા તેજપાલે વિ. સં. ૧૨૪૯, ૧૨૫૦, ૧૨૭૭, ૧૨૯૦, ૧૨૯૧ અને ૧૨૯૩માં એમ છ વાર સંધ કાઢી ગિરનારની યાત્રા કરી તા અઢાર કરેાડ જેટલે ખ' કર્યાં. આ બંને ભાઈઓ શસ્ત્રવિદ્યા અને શાસ્ત્રાના નાતા હતા. તેઓએ ગિરનાર, આખુ અને શત્રુજ્ય પર્વતા ઉપર સુ ંદર મદિરા બાંધી અમર કીતિ' પ્રાપ્ત કરી છે.
ખેગાર જો
મહિપાળ ત્રીજો છેં. સ. ૧ ૫૩માં કાઠીએ સામે લડતાં માર્યા ગયા અને તેની પાટે તેના યુવરાજ ખેંગાર ભેઠા.
ખેંગાર તથા ઢાંકના વાળા ઠાર ઉગાવાળા વા અર્જુનસિંહ પરમ મિત્રા થતા. આ મૈત્રી રાજ્યના પતનમાં પરિણમશે એ ભીતિથી રાહુના મંત્રી કલ્યાણે તેઓ વચ્ચે મતભેદની દીવાલ ઊભી કરવા નિષ્ફળ પ્રયત્ન કર્યાં. રાહુને *યાણ ઉપર અવિશ્વાસ થતાં તેણે તને મ`ત્રીપદેથી દૂર કર્યો અને તળાથી માલજી નામના નાગરને ખાલાવી મંત્રીપદે નિયુકત કર્યાં, આથી કલ્યાણે માલજીનું ખૂન કરાવ્યું અને રાહે તે કૃત્ય બદલ કલ્યાણુને દેહાંતદડુની શિક્ષા કરી માલજીના પુત્ર મહિધરને મંત્રીપદે સ્થાપ્યા
વલભીના સમયથી નાગરી તથા મૈત્રક રાજકુળને ધનિષ્ટ સંબધા હતા, તે વલભીના વાળા વશજોએ નિભાવેલા. ઉગાવાળા મૂળ તળાજાના સ્વામી હતા અને તળાજામાં વાળાઓનું રાજ્ય થયા પછી નારા ત્યાં વસેલા. માલજી પણ તે કારણે તળાજેથી જ આવ્યા હશે. મહિધર મંત્રીએ તળાજા અને માંગરાળથી નાગર કુટુ ને ખેાલાવી જૂનાગઢમાં વસાવ્યાં અને રાજતંત્રમાં યાગ્યપદે નાગાને નીમ્યા.
નાગરા
સામાન્ય રીતે એમ માનવામાં આવે છે કે નાગરાના માટે સમૂહ આ સમયે જીણુ દુગ માં આવ્યા પરંતુ ઈતિહાસના અન્ય ઉલ્લેખા જોતાં ઈ. સ. ૧૦૨૫માં જીણુ દુ ના રાહ નવધણુના મંત્રી શ્રીધર અને મહિધર નાગરો
1 વસ્તુપાલ, તેજપાલ ચરિત્ર, કીતિ કૌમુદી વગેરે વિગતા માટે જુએ ‘સૌરાષ્ટ્રના ઇતિહાસ’,
શ'. હ. દેશાઈ.
2 વિગતા માટે જીએ ‘સૌરાષ્ટ્રના ઇતિહાસ’, શ. હ. દેશાઈ.