________________
ચુડાસમા વશ : ૭૩
નવઘણુ ૨ ને
નવઘણુ છૅ. સ. ૧૦૪૪માં ગુજરી ગયા અને તેના અનુગામી ખેંગાર ઈ. સ. ૧૦૬૭માં મૃત્યુ પામ્યા. તેના પુત્ર નળ્વ! ૨ જો મહા પરાક્રમી રાજ થયો. તેણે સૌરાષ્ટ્રના ઘણા પ્રદેશ જીતી લીધા અને ગુજરાત પાટણ ઉપર પ ચડાઈ કરી ત્યારે પાટના મંત્રીએ ઉમેટાના ઠાકાર હરરાજ મહીડાને તેની પાસે વિષ્ટિ કરવા મેાકલ્યા. નવઘણું જ્યારે તેની શર્તા સ્વીકારી નહિ ત્યારે હરરાજે તેને ભરવાડ કહી તેનું અપમાન કર્યું. રાહે પાટણની ચડાઈમાંથી પરવરી ઉમેટા ઉપર ચઢાઈ કરી અને હરરાજે તેની પુત્રી રાને પરણાવી ઉમેટા બચાવ્યું. આ પ્રસંગે હરરાજના પુત્ર હંસરાજે કહેલુ. કે એક દિવસ હું નવઘણનું માથું કાપી લઈશ. નવઘણ ત્યાંથી વળ્યા ત્યારે મામાં આવતાં ભાંગરાના ઠાકારે કહ્યું કે ભોંયરાના ગઢ હજી ચણાય છે જો તે પૂરા થઈ ગયા. હાત તા હરરાજની કન્યા ભોંયરામાં જ રહે. નવઘણ ગુજરાત પાટણુ તરફ જતાં એકવાર એવા ઘેરાઈ ગયા કે તેને શરણાગતિ યાચવી પડી. આ પ્રસંગનું અતિશયોક્તિભર્યાં કાવ્યમાં મેસણુ નામના ભારે વણું ન કયુ ” તેથી નવઘણે તેના ગાલ ફાડવાની, હરરાજને મારવાની, ભેાંયરાના કિલ્લા તાડવાની અને પાટણુના દુ` ઉપર ચડાઈ કરવાની પ્રતિજ્ઞા કરી પરંતુ તે પૂરી થાય તે પહેલાં તે ગુજરી ગયા. તેના મૃત્યુના સમયે આ ચારે પ્રતિજ્ઞા પૂર્ણ કરવાની તેના ચાર પુત્રામાં ખેંગારે બાંહેધરી આપતાં તે તેની ગાદીએ બેટા.
ખેંગારને આ પ્રતિજ્ઞા પૂરી કરવાની હતી અને તેમ કરવામાં પ્રબળ શત્રુમને સામના કરવાના હતા તેથી તેણે તેની રાજધાની વંથળીથી જીણુ - દું ફેરવી અને તેના પિતા રાહુ નવધશે ઉપરાટમાં બાંધવાની શરૂઆત કરેલી તે નવઘણ કૂવા અને અડીચડીવાવ સંપૂર્ણ કરી પાણીના પુરવઠા પૂરતા મળે તે માટે પ્રબંધ કર્યો તથા અનાજ માટે એક મેટા ડાર બનાવ્યા અને તેમાં મોટા સંગ્રહ કર્યો તે સાથે આયુધા અને અસ્ત્રશસ્ત્રની પણ જમાવટ કરી એક બળવાન સૈન્ય સુસજ્જિત કર્યુ
ખેંગારે ભોંયરાના કિલ્લા ધરાશાયી કર્યાં, ઉમેટાના હસરાજ મહિડાને માર્યાં અને ગુજરાતના પાટનગર પાટણ ઉપર ચડી જઈ ત્યાંના કિલ્લાના થેડા પથ્થરો પાડી નગરના દ્વા૨ે ઊભા રહી સિદ્ધરાજ જયસિંહને આહ્વાન મેાકલ્યું કે “જેમ સિદ્ધરાજના કિલ્લા તાડી જૂનાગઢના રાહ પથ્થરો લઈ જાય છે તેમાં જૂ.ગિ.-૧૦