________________
પ્રાચીન ઈતિડાસ : ૬૧
ઓળખાતા સ્થળે ઉત્ખનન કરતાં ત્યાંથી ૪૭૫ ફીટ×૧૫૦ ફીટના ક્ષેત્રફલવાળા વિહાર હશે તેના પાયા નીકળ્યા છે. આ વિહારના પાયે ૧૮ ઇંચ × ૧૨ ઈંચ × ૩ ઈંચના માપની પાકી ઈંટાથી બાંધવામાં આવ્યા છે. તેની પશ્ચિમ દિશામાં ૨ ક્રીટ ઊંચી અને ૨ ફીટ પહેાળી એ દીવાલેાના પાયા છે. નૈઋત્ય દિશામાં ૨૦ ફીટ x ૧૦ ફીટના ક્ષેત્રફળની ક્રસ છે. આ ફ્રસ પ્રાÖનાખંડની હાવાનું અનુમાન કરવામાં આવે છે. પૂર્વ દિશામાં ૧૦ ફીટ x ૧૦ ફીટના છ ખ ડા હાવાનું જણાય છે તથા ૩૬ ફ્રીટ × ૧૦ ફીટના એક ખંડના પાયા પણ ત્યાં દેખાય છે. આ સાત ખંડા ફરતી પફીટ ૧૦ ઈંચ પહેાળી આસરી છે. પશ્ચિમ દિશામાં લાંબી પરસાળ હેવાનાં ચિહ્નો છે. આ સ્થળથી ૩૬૦ ફીટ પૂર્વમાં અને ૭૦ ફીટ દક્ષિણમાં ખાદકામ કરતાં ૩ ફીટ પ ઈંચ પડેળી પાયાની ચણતરની ઈંટાની બનાવેલી ૪૦ ફીટ × ૪૦ ફીટ ખીજી પણુ ઈમારત હોવાનું દેખાય છે. આ દીવાલની જાડાઈ જોતાં ત્યાં કાડાર હશે એમ માનવામાં આવે છે. આ સ્થળેથી તે ઉપરાંત ચટણી વાટવાના પથ્થર, તાલમા, માટીના ક્રાડિયા, પ્યાલા ઓ, કુંજા, અન્ય પાત્રા, પાત્રાના ખેડા, રાજમુદ્રા વગેરે પ્રાપ્ત થયાં છે.
મારદેવી
ગિરનારની પશ્ચિમે આવેલા ખોરદેવી નામક સ્થાનમાં ઈ. સ. ૧૮૮૯માં શ્રી જે. એમ. કેમ્પબેલ નામના પુરાતત્ત્વવિદે ઉત્ખનન કરતાં લાખામેડી પાસેથી એક રૂપ શેાધી કાઢયા હતા. ત્યાંથી કેટલીક ખંડિત મૂર્તિ આ તથા પૃથ્થરની પેટી મળેલાં. ઈ. સ. ૧૯૩૬માં ત્યાં ઉત્ખનન કરતાં ત્યાંથી ૧૨ ઈંચ×૧૮ઈંચ -- થી ૧૧ ઇંચ અને ૨૨-૫ ઈંચ×૩૧-૩ ઈંચના માપની ઈંટા નીકળેલી. ઈ. સ. ૧૯૫૦માં ત્યાંથી એક સ્તૂપ મળી આવેલા છે. ત્યાંથી એક ત્રાંબાના ડાબલે મળ્યા છે. તેમાં ચાંદીના ડાખલો હતા તેમાં એક નાની સાનાની ખી હતી. તદુપરાંત મહારાજા રૂદ્રસેન વિહારે ભિક્ષુ સંધસ્યુ' શબ્દો લખેલી મુદ્રા પણુ
મળી છે.
આ ઉપરથી સ્પષ્ટપણે પ્રતીત થાય છે કે ગિરિનગરમાં પ્રજા વસતી, રાજપુરુષો રહેતા, વ્યાપાર રાજગાર થતા પણ બૌદ્ધ સાધુએ તેનાથી બે માઈલ દૂર ગિરનાર પર્વતની સમીપે બાંધેલા વિહારામાં વસતા. ઈંટવા કે મારદેવીના
1 શ્રી જયેન્દ્રરાપ નાણાવટીના ‘પથિક” જુલાઇ, ૧૯૬૮ના લેખ તથા “સૌરાષ્ટ્રના ઇતિહાસ”,
શ'. હ. દેશાઈ