________________
જૂનાગઢ : ૪૩ તેવા આ દુ પણ ભીતરકાટ હતા. આપણે એ પશુ જોઈએ છીએ કે કઈ મંદિર, મહાલય કે પવિત્ર તીર્થસ્થાનના નામ ઉપરથી તેની સમીપે વસતા ગામનું પણુ, તે જ નામ પડે છે. ભીમના દેવળ પાસે વસતુ. ગામ ભીમદેવળ કહેવાય છે, વરાહ સ્વરૂપના મંદિર પાસે વસતુ. ગામ વારાહરૂપ કહેવાય છે. કદમ વરાહના મદિર પાસે વસતું ગામ કદવાર કહેવાય છે તેમ જીણુ દુ` પાસે વસતુ ગામ પણ જીર્ણદુર્ગં કહેવાયું. પ્રભાસખંડમાં જીણુ દુગના સ્પષ્ટ ઉલ્લેખ છે અને ભાર ખડે ઈસુની સાતમી કે આદમી રદીમાં લખાયા દાવાની માન્યતા સાચી હાય તા જી ંદુ નું નામ રાહુ ગ્રહાર પહેલાં પ્રચલિત થયું... એમમાની શકાય.
જીણુ દુગના નવનિર્માણ પ્રસ ંગે રાહુ ગ્રહાર કે તેના પુરોગામીઓ વા અનુગ!મીઓએ અન્યત્રથી ચારે વણુની પ્રાને આમંત્રી છ દુગ માં વસાવી. ઈ. સ. ૧૦૨૫માં થયેલા નવષ્ણુના મંત્રી નાગરા હતા અને નાગરાના ઈતિહાસ કહે છે કે તેઓ નવધણુના આમંત્રણથી જીણુ દુગ માં આવ્યા. તેમના દસ્તાવેજો સાક્ષી પૂરે છે કે રાહે તેમને વસવા માટે જગ્યાએ આપી, નિર્વાહ માટે ભૂમિ આપી અને રાજત ંત્રમાં સ્થાન આપ્યું. તેઓએ જીણુ દુગ માં પ્રથમ ગણેશ ફળિયું બાંધી ત્યાં નિવાસ માટે પોતાનાં ઘા બાંધ્યાં, નાગરા નવધણુ પહેલાં આવ્યા હશે અને તે વર્ષો સુધી જુદા જુદા જથ્થાઓમાં આવતા રહ્યા હશે. તે જ પ્રમાણે બ્રાહ્મા, વણિકા ઈત્યાદિ જ્ઞાતિએ અને કારીગર વની જ્ઞાતિભા અને દોસત્વ કરનારી જાતિએ આવીને જીંદુ માં વસી. આ નગર ફરતા દુ હતા તે સમરાવવામાં આવ્યા વા નવેસરથી બાંધવામાં આવ્યા, પાણીના પુરવા માટે વાવ બાંધવામાં આવી અને ત્યાં અનેક દેવસ્થાનાની સ્થાપના થઈ.
જીણુ દુગ ના સિ ંહદ્વાર પૂર્વાભિમુખ હો અને આજે વિશાળવાવ છે તેની સામેના ભાગમાં હશે અથવા વિશળવાવ તેની અંદર આવી જતી હશે અને નગરની પૂર્વે હશે. નરસિંહ મહેતાનાં ચાર છે ત્યાં ઉત્તર દ્વાર હશે અને ત્યાંથી નગરના કાઢ વમાન સુખનાથ મહાદેવ પાસેથી સંઘાડિયા બજાર દીવાનચોક થઈ કાળવા સુધી જઈ ત્યાંથી વિશળવાવ મળી જતા હશે. એ રીતે નગરની પૂમાં ભીડભ જન મહાદેવ તથા વિશળવાવ, મધ્યમાં ઉત્તર છેડે સુખનાથ મહાદેવ તથા તે તરફ આજ અસ્તિત્વમાં નથી તેવાં શિ, દક્ષિણ છેડે ગેંડાની અગડ, સકરિયા ટી ખેા હશે. નગરની પશ્ચિમે આજે પચહાટડી છે ત્યાં સ્મશાન હતું, તેથી પશ્ચિમ દ્દાર હવેલી ગલીનું નાકું છે ત્યાં હશે અને તે પ્રમાણે ઉત્તર અને દક્ષિણુ દ્વારા, નરિસ ંહ મહેતાના ચારા પાસે અને કાળવા પાસે અનુક્રમે હશે. આજે પણ જે જૂનાં દેવસ્થાના છે તે આ ભાગમાં જ છે.