________________
૪૪ : જૂનાગઢ અને ગિરનાર
મુસ્લિમ સમયમાં કિલ્લાના વિસ્તાર વર્તમાન ગાંધી રોડ સુધી વધારી દેવામાં આવ્યા અને આજ પણ આ વધારેલા વિસ્તારમાં જ મુસ્લિમ લત્તાએ છે. ઈ. સ. ૧૮૮૦માં નવાબ મહાબતખાનજી ખીજાના સમયમાં ત્યાંથી પણ કાટની દીવાલા ખસેડી આજે છે તે સ્થળે બાંધવામાં આવી અને લીબર્ટી ટાકીઝ છે ત્યાંથી વાઁથલી દરવાજા થઈ હાથીખાના સુધીના ભાગ શહેરમાં લેવામાં આવ્યા.
એ રીતે વિચારતાં રાહુ નવધણના સમયમાં ઉપરકાટની ઉત્તર દીવાલ તથા પૂર્વ દીવાલ નગર બહાર હતી પર ંતુ દક્ષિણ દીવાલ અધી અને પશ્ચિમ દીવાલ આખી અ ંતર્ગત હતી અને તેવુંસિ ંહદ્વાર પશ્ચિમાભિમુખ નગરમાં પડતુ.
પ્રભાસખંડ લખાયા તે પહેલાં જીણુ દુગ એટલે રાહુ ગ્રહાર કે તેના પુરાગામીઓના સમય પ્રજાને તેની માહિતી હતી અને તેથી તે નગર
નામ પ્રચલિત થઈ ગયું હતું પહેલાં સ્થાનિક રાજા તથા છ! દુગ તરીકે જાણીતું થયું.
સૌરાષ્ટ્રના ઈતિહાસનાં પ્રમાણા શ્વેતાં જીણુ દુગ ના ઉલ્લેખ ઇ. સ. ૧૩૩૦માં થયા છે. હાથસણીમાંથી મળી આવેલા ઈ. સ. ૧૩૩૦ ના લેખમાં' રાહ ખેંગારના વંશજ રાજા ડેપકે કુન્તરાજને કહ્યું કે “મમ पितृव्येन जीण'दुर्गा' निवासि (ना) कारिता सांगावापीति ठेपा वापी પ્રાપ્ત્ય... અર્થાત્' મારા પિતૃવ્યે જીણુ દુગ માં સગવાપી બંધાવી તેવી જ રીતે તું ઢપાવાપી ધાવ’2 આ રીતે ઈ. સ. ૧૩૩૦ માં જીણુ દુ નામના સ્પષ્ટ ઉલ્લેખ છે અને તેમાં કહેનાર કહે છે કે તેના પૂર્વાંજે જીણુ દુગ'માં સંગવાપી બંધાવી હતી. તેના પૂજનું નામ પણ ખેંગાર આપે છે અને તે જીણુ દુગ ના રાહના વંશજ હતા તેમ કહે છે. સૌરાષ્ટ્રના ઈતિહાસમાં બે ખેંગાર કુમારા તેમના રાજગાદી ઉપરના હક્ક ત્યાગી અન્યત્ર ગયા, તેમાં પ્રથમ ખે ́ગાર ઈ. સ. ૧૦૬૭માં થયેલા રાહ નવષ્ણુના કુમાર અને દ્વિતીય ખેંગાર ઈ. સ. ૧૧૪૦માં થયેલા રાહ કવાટના કુમાર. ટેપકના પૂર્વાંજ દ્વિતીય ખેંગાર ગણીયે તા પશુ ઈ. સ. ૧૧૪૦માં આ નગર જીણુ દુગ નામે પ્રસિદ્ધ હતું તે નિવિવાદ છે.
1 હિસ્ટોરિક્લ ઈન્ક્રિપ્શન્સ એક ગુજરાત, પુ-૩, શ્રી ગિ. વ. આચાય
2 આ સંગવાપી કસાઈવાડના નાર્ક હતી. થાડાં વર્ષોં પહેલાં તે પુરાવી દેવામાં આવી છે.