________________
ગિરનારઃ ૪ર૮
ચારણી સાહિત્યમાં તે ગિરનારના વિપુલ ઉલલેખે છે. પરંતુ સર્વોત્તમ અને સવીઠ પંક્તિઓ મહાકવિ માઘે તેના શિશુપાલ વધ નામના કાવ્યમાં લખી છે!
द्रप्टोऽपि शैल स मुहुमुहारेर पूर्व वद्विस्मय माततान . क्षणे क्षणे यन्नवतामुपैति तदेव रूप रमणीयतामः જાણે ન જે કદી હેય પૂર્વે વિસ્મિત મુરારી શિલ એમ નિરખે ક્ષણે ક્ષણે નૂતનતા ધરે જે તે શુદ્ધ રૂપ છે રમણીયતાનું
સદ્દગત આચાર્ય વલભજી હરિદત્તે લખેલા એક સુંદર શ્લેકમાં તેણે ગિરનારને પ્રવાસીઓને આવકારતે કો છે. અને તેની સાથે આ વર્ણન પણ વિરમે છે. ૨-૩
एषोपि गुण्य गिरिमारगिरि शिरोभि
दुर्णापटेन हरितेन च वेष्टितांग सिहस्वनेन परमाहृयतीव युष्मान. ॥
[1 આ વર્ણન દ્વારકા પાસેના સમુદ્રમાં લુપ્ત થયેલા રવતકનું છે પણ તે ગિરનાર માટે
એટલું જ સાચું હોવાથી પ્રચલિત થઈ ગયું છે. 2 સૌરાષ્ટ્ર દર્પણ ઈ. સ. ૧૮૭ીને જાન્યુઆરી અંક. 3 રાજકોટના દૈનિક વર્તમાન પત્રના ઉપક્રમે ઈ. સ. ૧૯૭૦થી ઇ. સ. ૧૯૭૯ સુધી
ગિરનાર આરોહણ સ્પર્ધા યોજવામાં આવેલી અનેક યુવાને તેમાં ભાગ લેતા.