________________
૨૮ : જૂનાગઢ અને ગિરનાર
નાથ સંપ્રદાયના સાધુઓને તેમની શક્તિને પરચે આપેલે. સિધ્ધ મેકરણ જેણે કચ્છમાં તેમના પરચા બતાવેલા, પારેરામજી, ઝિણા બાવા, કન્નીરામજી રૂખડ બાવ' સામગરજી, માતાછ હીરાંગિરજી વગેરે કે જેમણે તેમની અપૂર્વ ચમત્કારિક સિદ્ધિઓ પ્રદર્શિત કરી હતી તે સર્વે આજ પણ લેક સ્મૃતિમાં એ જ આદર, અને એ જ સન્માનથી જીવિત છે અને આજે પણ આવા યોગીઓ ગિરનારમાં વસી રહ્યા છે તે હકીકત છે. ગિરનાર ઉપર અશ્વત્થામા અને માર્કડેય વસે છે તેમ પણ લેકે માને છે. સાહિત્યમાં ગિરનાર
સાહિત્યકારોએ, કવિઓ, લેખકેએ, વૈજ્ઞાનિકોએ અને પ્રવાસીઓ એ ગિરનારનાં સૌંદર્ય અને સમૃદ્ધિથી પ્રભાવિત થઈ, મહાભારત કાળથી આજ દિવસ સુધીમાં ગિરનારને કેન્દ્રમાં રાખી અનેક વાર્તાઓ, નવલે, નાટક, કાવ્યો, નિબંધ આદિ લખ્યાં છે જે સમગ્ર ઉલ્લેખ એક જુદા જ પુસ્તકને વિષય હોઈ અત્રે કરી શકાય તેમ નથી.
પૂ. નથુરામ શર્માએ કવિવર નાનાલાલે શ્રી ગજેન્દ્ર બૂચ, શ્રી મનસુખલાલ ઝવેરીએ, શ્રી ઈન્દુલાલ ગાંધીએ અને બીજા અનેક કવિઓએ અને લેખકે એ તેમના હૃદયના ભાવે રેડી ગિરનારનું ગૌરવ વધાર્યું છે. લેક સાહિત્યમાં અને
1 રૂખડ બાવાને રાસ ગરવાને માથે શરૂખડ બાવો ઝળુંબી....” 2 જૂન રે જોગી જનાણે જાગી રે જાગતાં સુણી એણે એલાઉંની વાતરે સામગરની સવારી – 3 ઈ. સ. ૧૯૪૩ માં ગિરનાર ઉપર મને એક મહાત્મા મળેલા તેમણે તેમની ગુફાનું
પષાણુ શિલાનું દ્વાર ઉઘાડી મને અંદર લઈ ગયેલા, તે પછી ઘણીવાર આસ્થાને જઈ તે દ્વારની તપાસ કરતાં ત્યાં ખડકજ જોવામાં આવ્યા છે, આ મહાત્માની અનુમતિ હું લઈ શક્યો નથી એટલે તેનું પવિત્ર નામ અને વર્તમાન સ્થાન પ્રગટ કરી શકવાનું હિતાવહ નથી.-લેખક. કનીરામજી અઘાર સંપ્રદાયના મહાન સિધ્ધ હતા તેમનું સ્થાન કાશીમાં છે. દિલ્હીમાં મંજુ ટીલામાં વસતા અઘોરી સંપ્રદાયના મહાન સંત ભૂતનાથજીનું જન્મ સ્થાન જુનાગઢ તથા ગુરુ સ્થાન ગિરનાર છે. –એ ઘડ ભગવાન રામ–શ્રી યજ્ઞનારાયણ ચતુર્વેદી, સૌરાષ્ટ્ર દર્પણ-ઇ. સ. ૧૮૮૪ના નવેમ્બર અંકમાં પૂ શ્રી નથુરામ પિ રાવલનું કાવ્ય ગિરનાર, 6 ગિરનારના ચરણેઊગ્યું પ્રભાત સુખરૂપ સખી અને
યાત્રા હજ સફલ એ અમ ઉર્ધ્વગામી.