________________
જૂનાગઢ : ૪૧ ભારપૂર્વક કહે છે કે તેજલપુર ગિરનારની તળેટીમાં ભવનાથ મહાદેવ છે ત્યાં હશે કારણ કે ત્યાં તેજપાલે બંધાવેલુ કવર સરાવર' પણ છે. આ વિદ્યાના ગિરનારની તળેટીમાં અર્થ ગિરનારની સાવ સમીપે આવેલી ભૂમિ એવા કરે છે પણ લેાકવાણીમાં વંથળી, ખીલખા અને મજેવડી પણ ગિરનારની તળેટીમાં હાવાનું અને સારડમાં જૂનાગઢની પુચકાશીના ગામેમા ગિરનારની છાયામાં હોવાનું આજ પણ કહેવાય છે, એટલે તળેટીના સંકુચિત અર્થ કરવાનું આવશ્યક નથી. મજેવડીના સીમાડે એટલે જૂનાગઢ-ઉપરકેાટ-ઉગ્રસેનગઢની પશ્ચિમે તેજપુર કે તાજપુરના ઉજજડ ટીબા છે તે મશિનું ગામ હતુ તેમ જૂના લકા માને છે. આ તેજપુર તેજ તેજલપુર. ત્યાં ઉત્ખનન થાય તા શિના અવશેષા જરૂર મળી આવે. કુંવર તળાવ નામે આળખાતુ તળાવ જૂનાગઢની દક્ષિણે આવેલું છે. દીવાન રણછેડજી તારીખે સોરઠમાં જૂનાગઢ પાસેના તળાવાની નોંધમાં આ વર સાવરના ઉલ્લેખ કરે છે.
ઇ. સ. ૧૯૦૮માં પ્રસિદ્ધ થયેલા કીતિ કૌમુદીના ભાષાંતરની પ્રસ્તાવનામાં સદ્ગત વૈમૂતિ" શ્રી વલ્લભજી હરિદત્ત આચાર્ય' આ કુવર સરોવર તે તેજપાલે બંધાવેલું 'વર સરેાવર હાવાનું કહે છે. ગિરનારની તળેટીમાં જે સરાવર છે તે જૂનાગઢ રાજયે થાડાં વર્ષો પૂર્વે જૂનાગઢને પીવાનું પાણી પૂરું પાડવા માટે બનાવેલું એટલે તેને કવર સરોવર કહેવું અયોગ્ય છે.
ઉગ્રસેનગઢ અને ગિરનારની વચ્ચે જો તેજલપુર હાય તા રેવંતગિરિ રામુના વર્ણન અનુસાર તેની પૂર્વે` ઉગ્રસેનગઢ સાઁભવે નહિ તેમ ત્યાં કાઇ ગઢ ધાયા હૈાય તેવી જગ્યા પણ હેાય નહિ અને છે પણ નહિ. સાંપ્રત જૂનાગઢ તે જ તજલપુર તેવા તક પણ વાસ્તવિક નથી.
યાદવોના સમયના કાઈ દુર્ગા કે મદિરા ભારતમાં જોવામાં આવતાં નથી છતાં ઉગ્રસેનગઢ યાદવાના સમયના છે તેમ માનવામાં આવે છે તે પણ ખરાબર નથી. પુરાતત્ત્વની દષ્ટિએ પણ આ વિધાન અસ્વીકાય અને છે. સંભવ છે કે રાહગ્રહારના પુત્ર અને અનુગામી રાહુ કવાટના મામા તળાજાના ઉગાવાળા વા ઉગ્રસેનના નામ ઉપરથી તે ઉગ્રસેનગઢ કહેવાય હાય ! પરંતુ તે વિધાન સ્વીકાર્ય બને તેવાં કાઈ પ્રમાણેા ઉપલબ્ધ નથી. ઉપરકાટમાં, યુદ્ધો અને
1 જૂનાગઢની સીમમાં સ. નં. ૩૦૯માં આવેલુ' કંવર તળાવ આજ પણ મેાજુદ છે, વિશેષ માટે જુએ પ્રકરણ ૩શું.
2 જુએ પ્રકરણ ૩જી જૂત્રિ.-૬