________________
ચાર : ૪૦૭
રેરાસર કહેવાય છે. એમ પણ કહેવાય છે કે જૂનાગઢના રાહ મેલો આ દેરાસર બધાવ્યું છે અને તેથી જ આ ફ્રેંકને રાજાની પણ કહેવામાં આવે છે. મેરકવશીના દેરાસરની કાતરણી ધણી બારિક અને કલામય છે આ ટૂંકમાં સમસ્ત જૈન સ ́ધે વિ. સ. ૧૮૫૪માં શાંતિનાથનું ભિખ કરાવી તેની પ્રતિષ્ઠા શ્રી વિજયજિનેન્દ્રશ્ર્વરીના હાથે કરાવ્યાના એક લેખ પશુ છે.
સગરામ સેસનીની દૂક
→
વઢિયાર પ્રદેશમાં ખેાલડ ગામમાં, પંદરમા સૈકામાં, સગરામ સેાની નામના એક શ્રીમત હતા. તેણે શ્રી પાર્શ્વનાથજીનું આ સુંદર મદિર માંધ્યું છે. એક મત પ્રમાણે તે સિધ્ધપુરના હતા અને તેણે શ્રી ભગવતી સુત્રના ૩૬૦૦૦ પ્રશ્નોની ૩૬૦૦૦ સુવર્ણ મુદ્રા જ્ઞાન ખાતે આપી સુવણુ' અક્ષરે કલ્પસૂત્ર લખાવેલુ". જેમ્સ બજે સ માને છે કે તે સાળમા સૈકામાં થયા. એવી પણ માન્યતા છે કે શહેનશાહ અકબર સાથે તેને ધનિષ્ટ સંબંધ હતા અને અકબર તેને મામા' કહેતા.૩
મૂલ નાયકજીની કરતી ૨૫. પ્રતિમા છે. તેની ભ્રમતીમાં પણ ત્રગુ દેરાસરા છે. તેમાં બેમાં ત્રણ ત્રણ અને ઉત્તર દિશાના દેરાસરમાં પાંચ પ્રતિમાઓ તથા એક પાષાણની ચાવીસી પણ છે.
!
શ્રી પાર્શ્વનાથજીના આસત નીચે એક લેખ છે, વિ. સ. ૧૮૫૬ના જેઠ સુદી ૭ અને ગુરુવારે, સમસ્ત શ્રી વિજયજિનેન્દ્રસૂરીના હસ્તે. તેની પ્રતિષ્ઠા કરાવી છે. નિવાસી વેારા પરસેતમ ગેડીદાસે કરાવ્યાં છે.
*.
તેમાં જણાવ્યા પ્રમાણે
સદ્યું. બિંભ કરાવી, બીજા બિા માંગરાળ
અહિં વિં સ. ૧૮૭૫માં શ્રી વિજયનેિન્દ્રસૂરીએ પ્રતિષ્ઠિત કરેલી શ્રી અજીતનાથજીની મૂર્તિ પણ છે. પશ્ચિમની ડેરીમાં વિ. સ. ૧૮૬૨માં પ્રતિષ્ઠિત કરેલી આદિનાથજીની પણ પ્રતિમા છે.
આ મંદિરની નકશી અને તરણી સુંદર અને કલાત્મક છે.
1. જુનાગઢતા સહ મેલક ઈસ. ૧૪૦૦ માં ગાદીએ આવ્યા. તે વીર રાા હતા. તેણે મુસ્લિમોનાં થાણાએ ઉડાડી મૂકી સ્વતંત્ર શાસન શરૂ કર્યું. જુએ પ્રકરણ ૩ પાનું ૭૦, વિગતા માટે જુએ. સૌરાષ્ટ્રનેા ઇતિહાસ-શ. હ. દેશાઇ,
2 જૈન તીર્થોનું વન-શ્રી કનવિજયજી ગણી,
૩ ગિરનાર મહાત્મ્ય-શ્રી દે। પુ, ખરેડીયા.