________________
૪૬ઃ જૂનાગઢ અને ગિરનાર નીતરતાં ટીપાં જોયાં છે.
હાબી તરફ શ્રી નેમિનાથજીની પ્રાચીન પ્રતિમા છે. તેના ઉપર વિ. સં. ૧૧ના એક લેખ છે તે વાંચતાં જણાય છે કે, તે પ્રતિમાની પ્રતિષ્ઠા શ્રી ઇનચંદ્રરિએ કરી હતી. શ્રી નેમિનાથજીની ટૂંકમાં વિશાળ ચેકમાં તથા પ્રદક્ષિણ ભાગમાં કુલ ૧૩૩ પ્રતિમાજીઓ અને ૧૮ જેડી પગલાંઓ છે. દક્ષિણ દ્વારની બહાર જમણી તરફ અંબિકા દેવીની મૂર્તિ છે. આ અંબિકા, નેમિનાથઇ ટ્રકની અધિષ્ઠાયક દેવી છે. અદબદજી
શ્રી નેમિનાથજીની ટૂંકમાં ઉત્તર તરફનાં દ્વારની ઓસરીમાં શ્રી ભરિએ રેવત પર્વત ઉપર પ્રતિષ્ઠા કર્યાને લેખ છે. - આ દ્વારમાંથી નીચે ઉતરતાં ઋષભદેવની, પદ્માસનમાં બેફેલી વિરાટકાય પ્રતિમા છે. આ મતિમાં ઋષભનું લાંછન છે. જેને તેને અદબદજી દાદા કહે છે અને જેને તેને ભીમપુત્ર ધટેન્કચની મૂર્તિ કહે છે. કેટલાંક લે કે તેને ઘડી ઘટ્ટ કહે છે. તેના આસન પાસે ૨૪ તીર્થકરોની પ્રતિમાઓ છે તથા પીત પાષાણમાં વિ. સં. ૧૪૬૮ને પ્રતિષ્ઠા લેખ છે." મેરવી
અદબદજીના ડાબી તરફના દ્વારમાંથી મેરકવશીના દેરાસરમાં જવાય છે. આ દેરાસરજીના મૂલ નાયક શ્રી પાર્શ્વનાથજી છે. આ પ્રતિમા ઉપર સહસ્ત્રફણી લાંછન છે અને તેના નીચે લેખ છે તે પ્રમાણે વિ. સં. ૧૮૫૯ માં, અમદાવાદના વીશા શ્રીમાળી વિલભુશાખાને શા. ઈરજીના પુત્ર શા. કાશીદાસે આ બિંબ તૈયાર કરાવી શ્રી વિજયેન્દ્રસરીને હાથે તેની પ્રતિષ્ઠા કરાવી છે. * 'પાનાથજી ફરતી ૭ પ્રતિમાઓ છે. પ્રદક્ષિણ ભાગમાં પ૮ પ્રતિમાઓ છે. દક્ષિણ દિશાની ઓસરીમાં અષ્ટાપદ પર્વત અને ૨૪ પ્રતિમાઓ છે. ઉત્તર દિશાની ઓસરીમાં મુખીનું કહે છે.
* * - મેરકવરીનું દેરાસર, સિધ્ધરાજના સુબા સાજણે કે સજજને સોરઠ દેશની ઉપજમાંથી કરાવ્યું હોવાનું કહેવાય છે. આ એક એવી પણ માન્યતા છે કે, મેલાશા નામે કંઈ શ્રાવકે, આ દેશસર બંધાવ્યું છે જયારે કેટલાક એમ માને છે કે વસતી પાસેથી ફાળો કરી તે બંધાવ્યું છે. માટે તે મેલક વસ્તીનું
1 જ પ્રકરણ ૩ નું પા. ૭૦ 2 ગિરનાર મહાભ્ય. શ્રી દે. પુ. બરડીયા.