________________
જૂનાગઢ : ૩૯
૦ નગી મહા ચિંતામાં તેએએ વિચાર કર્યાં.” “અહિં એક ક્ષણમાં જળ ન સમાવાથી સુદર્શન સરવરે તે મનુષ્ય હોય તેમ સ લેાક તરફ દુર્દ શનત. ધારી છે. જળથી પૂર્ણ સાકરના દેખાવવાળુ હોઈ તે સુદર્શન પુનઃ થઈ શકે...?' આ લેખમાં પણ ગિરિનગર કયાં હતું તે સ્પષ્ટ કરવામાં આવ્યું
નથી..
ઉકત્ત બંને લેખાની ઉપરકથિત પતિના અભ્યાસ કરતાં સ્પષ્ટ જણાય છે કે સુક્શન તળાવમાં નદીએઠનાં પૂરનું પાણી પ્રવેશી, તળાવના અંધ તોડી આગળ વધ્યું ત્યારે કાંડાએ તા નહિ પણ અગાસીએ, મેડીએ દ્વારેા વગેરે પણ તાડી-ફાડી નાખ્યાં, નદીએ ઉત્તટ થઈ અને પાણીએ માઁદા આળગી, કાંડા ઉપર થઈને નગરમાં પ્રવેશી લોકોને ચિંતાગ્રસ્ત કરી દીધાં. કોંદચુતના લેખ કહે છે કે જ્યારે આ પ્રકારનું પૂર આવ્યું ત્યારે નગરજનાએ આખી રાત્રો ચિંતામાં વ્યતિત કરી કારણ કે જો પાણીને યાગ્ય માગ ન મળે તા તેમના નિવાસસ્થાનમાં પ્રવેશી તેને ખેાળી દે.
આ ઉપરથી સ્પષ્ટ અને નિર્વિવાદ પ્રતીત થાય છે કે સુદર્શનનાં પાણી નગર પ્રતિ વહેતાં હતાં અને તેથી નગર સુનની પશ્ચિમે હતું. જો ગિરિનગર સુદનની પૂર્વે અને ગિરનારની તળેટીમાં હાય તા પૂરનાં પાણી ગમે તેટલાં પ્રભુલ થાય છતાં પુરજનાને તે ચિતામાં ન મૂકે તે સ્વાભાવિક છે, ગિરનારથી પશ્ચિમે એટલે નદીના પ્રવાહથી હેઠવાસ પૂર વિનાશ કરતું હોય તા તેમાં ગિરિનગરના વાસીએ આખી રાત્રી શા માટે ચિંતામાં વિતાવે 1 પાણી -પૂર્વગામી થવાનાં ન હતાં અને જે દશ માંથી પાણી આવતાં હતાં તે દિશામાં પાછાં જવાનાં ન હતાં.
ઈ. સ. ૬૪૦ આસપાસ ગિરનારની યાત્રાએ આવેલા ચીની પ્રવાસી હ્યુએનસાંગે કહ્યું છે કે “નગરથી થાડે દુર ઉજજત નામના પર્વત છે અને તે પત ફરતું ધાડું વન છે.” તે એમ પણ કહે છે કે આ નગરના વિસ્તાર ૩૦ લી. એટલે ૧૦ માઇલના છે. આ વિધાન ઉપરથી ફલિત થાય છે કે ગિરનારના વિસ્તાર ૧૦ માઈલના હતા તથા ગિરિનગર અને ગિરિનાર પર્વતની વચ્ચે ધાડું વન હતુ. અને તે નગર પર્વતથી દૂર હતું. જો ગિરિનગર, તળેટીમાં હાય તા ત્યાં ૧૦ માઈલના વિસ્તાર સ ંભવતા નથી. આજે પણ ત્યાં નગરના હાઈ અવશેષ: મળતા નથી કે તેવી ડાઈ ઉધાડી વિશાળ જગ્યા નથી અને જો તળેટીમાં જ હાય તા તેની તથા પર્વતની વચમાં
ધાડું વન હાવાના કોઈ
ભાષાંતર-હિસ્ટારિકલ ઇન્સ્ક્રિપ્શન્સ એફ ગુજરાત, પુ. ૧-શ્રી ગિ. વ. આચાય