________________
જૂનાગઢ : ૩૭
ઈ. સ. ૭૭૦માં વલ્લભી સામ્રાજ્યના ઉચ્છેદ થયા અને સૌરાષ્ટ્રમાં અરાજકતા વ્યાપી અને તે સાથે એક પ્રબળ ક્રાંતિમાં, સમસ્ત દેશમાં, ભાષા, ધ, લિપિ, રાજ્યવિસ્તાર, રાજવંશ, સભ્યતા, સંસ્કૃતિ વગેરેમાં જબ્બર પરિવર્તન આવ્યુ. તે પૂર્વે સભવત સુદ ના ફરી ફાટવાથી તે નષ્ટ થયુ અને કાઈ અજ્ઞાત કારણે ગિરિનગર પણ ઉજજડ - પડયું. વારંવાર વિનાશ વહારતા સુદર્શનને કાઈ એ ફ્રી સમરાવ્યુ .હે અને ગુ. વ. સંવત ૩૧૨ અને ૩૪૬નાં તામ્રપત્રા ઉપરથી જણાય છે તેમ પ્રજા અન્યત્ર ચાલી ગઈ. આ સમય ઈ. સ ૬૬૨ની આસપાસમાં મૂકી શકાય તેમ છે.
ઈ. સ. પૂર્વે` ૬ઠ્ઠી સદીમાં થઈ ગયેલા વ્યાકરણાચાય પાણિનીએ ગિરિનગરના ઉલ્લેખ કર્યો છે તે આ ગિરિનગર હતુ` કે કેમ તેનાં કાઈ સ્પષ્ટ પ્રમાણેા નથી.*
ગિરિનગરનું સ્થાન
ગિરિનગર ગિરનારની તળેટીમાં વસતુ' તેવી વિદ્વાનેાના એક સમૂહની માન્યતા છે. જો આ માન્યતા સ્વીકારીએ તા ગિરિનગર ભવનાથની તળેટીની ઉત્તરે વસતું હતું અને તેની તથા ઉપરકાટની વચમાં અત્યારે દામેાદર કુંડની પૂર્વ-પશ્ચિમના જે ભાગ છે તે આવી જતા હતા અને ઉપરકોટ અને ગિરિનગરની વચમાં સુદર્શન તળાવ હતુ. અને તેને ઢાંઠે સમ્રાટ અકે તેની આજ્ઞાએ કાતરાવી હતી. એ રીતે આ માન્યતા અન્વય ઉપર}ાટની દીવાલેાની પૂર્વે, અશાકના પર્વતીય લેખની ઉત્તરે અને ગિરિનગરની પશ્ચિમે સુંદર ન હતું. આ વિદ્વાના એટલું અવશ્ય સ્વીકારે છે કે જ્યારે ગિરિનગર વસતું ત્યારે સુદર્શનની પાળે અશોકે તેને લેખ કાતરાવેલા. ઉપરાટમાં જે ભોંયરાઓ છે તેમાં સ્ત્રીઓની આકૃતિ છે તે ઉપરથી વિદ્યાના એમ પણ માને છે કે આ ભોંયરાઓ બૌદ્ધ સાધુએનાં નહિ પણ રાજપુરૂષોને રહેવાના નિવાસસ્થાના હતાં. ચંદ્રગુપ્ત મૌયે ઉપરક્રાટ બધાવ્યો ત્યારે તેના પ્રતિનિધિ અને તેમના કમ ચારીએ ત્યાં સહકુટુંબ રહેતા હશે. સરજેલાં સુદર્શનનાં અને ઉપરાટની પૂર્વ દીવાલે નીચે સુવણુ` રેખા વગેરે સરિતાને નાથીને જલ તેને અથડાતાં હશે. આ તળાવના સ્વચ્છ જળ ઉપર ઝૂકી રહેલી
* લબ્ધપ્રતિષ્ઠિત પુરાવિદ ડા. સાંકળિયા તેના તા. ૩૧-૭-૧૯૮૦ના પત્રમાં લખે છે કે અડીવાવમાંથી મળેલા એક પથ્થરનું વૈજ્ઞાનિક પૃથક્કરણ કરતાં જે એક લાખ, વર્ષ પૂર્વે ના હોવાનું જણાયુ ત્યારે અહી' માનવવસાહત હશે.