________________
માખી વંશના-અંત ઃ ૩૭૫
થી થઈ.
આ સમય દરમ્યાન ઓઝત નદી ઉપર એક મોટા પુલ બાંધવામાં આવ્યા અને સરકારી મકાનેાનાં નવા સમયનાં નામેા હતાં તે ફેરવી નાખવામાં આવ્યાં. કામવાદી સ`સ્થાએ, કડા, સમિતિઓ આદિનાં વિસર્જન કરવામાં આવ્યાં અને પ્રાની લડત સમયે દાખલ કરવામાં આવેલા કેટલાક કાનૂના અને નિયમા રદ કરવામાં આવ્યા,
જે મુસ્લિમ પ્રજજનાં કે અધિકારીએ સ્વેચ્છાએ પાકીસ્તાન જવા ઈચ્છતા હતા તેમને વગર હરકતે જવા દેવામાં આવ્યા તથા જે અહિ રહેવા માગતા હતા તેમને તેમની સલામતીની ખાત્રી આપી રહેવા દીધા. ગુજરાતી સાહિત્ય પરિષદ
ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેરાન શ્રી ક. મા. મુનશીના પ્રમુખપદે તા. ૧૪ તથા ૧૫ જાન્યુઆરી ૧૯૪૯નાં રાજ જૂનાગઢમાં ભર યુ. વિલિનિકરણ
ઈ. સ. ૧૯૪૮ના માર્ચ માસમાં, સૌરાષ્ટ્રના રાજ્યની સ્થાપના થઈ અને જૂનાગઢ રાજ્યે તેમાં જોડાવું કે નહિ તે માટે લેાકમત લેવાના પ્રશ્ન ઉપસ્થિત થતાં, રાજ્યની જન સખ્યાના ધોરણે સાત સભ્યોની સામાન્ય ચૂંટણી કરવામાં આવી અને આ સભ્યોએ જૂનાગઢનું રાજ્ય સૌરાષ્ટ્રના સંયુક્ત રાજ્યરાં જોડાઈ જાય એવા નિણું ય લેતાં ઈ. સ. ૧૯૪૯ના જાન્યુઆરી માસની ૨૦મી તારીખથી જૂનાગઢનું રાજ્ય સૌરાષ્ટ્રના રાજ્યમાં વિલિન થઈ ગયું.
કાઉન્સીલ વિખરાઈ ગઈ શ્રી શિવેશ્વરકર, ભારત સરકારમાં પાછા ગયા અને ર. સા. તારાચંદ શાહ 'સ્પેશીયલ ઓફિસર તરીકે ચાલુ રહ્યા. શ્રી સામળદાસ ગાંધી, સૌરાષ્ટ્રના પ્રધાનમંડવમાં સ્થાન પામ્યા અને શ્રી દયાશ કર
દવે સ્પીકર થયા. એડમિનીસ્ટ્રેશન
તારીખ ૧૫-૮-૪૭થી તારીખ ૯-૧૧-૪૭ સુધી ૮૫ દિવસે પાકીસ્તાનમાં ભળેલા જૂનાગઢમાં,અસ્થિરતા અને અશાંતિ રહી. રાજ્યપટા અને ક્રાન્તિમાંથી પ્રા પસાર થઈ તે સમયે, ભારત સરકારે શ્રી શિવશ્વરકરને વહીવટ કરવા
1 સીવીલ ગાર્ડના જૂનાગઢ ઉપરાંત ખીજા' પાંચ કેન્દ્રો હતાં તેમાં કુલ ૭૪ બહેનેા તથા ૭૬૧ જીવાનેએ તાલીમ લઇ જુદા જુદા પ્રસંગે સેવા આપી.