________________
૩૭૪ : જૂનાગઢ અને ગિરનાર
કાઉન્સીલ
એડમિનીસ્ટ્રેશન સ્થિર થયા પછી અને વ્યવસ્થા સંપૂર્ણ પણે પ્રસ્થ પિત થઈ ગયા પછી ભારત સરકારે એડમિનીસ્ટ્રેટરને સહાય કરવા તા. ૧-૬-૧૯૪૮થી એક કાઉન્સીલની રચના કરી તેમાં સ્વ શ્રી સામળદાસ ગાંધી, શ્રીમતી પુષ્પાબહેન મહેતા તથા સ્વ. શ્રી દયાશંકર ત્રિકમજી દવે સભ્ય તરીકે નીમાયા. આ સભ્યાને જુદાં જુદાં ખાતાં સાપવામાં આવ્યાં
પરિવત ન
પરાધીનતાનાં ઘેરાં અંધારાં, સદીઓ પછી સ્વાધીનતાના સૂર્ય ઉલેચ્યાં અને પ્રજાતંત્રનું સ્થાપન થતાં લેઢામાં અદમ્ય ઉત્સાહ અને આશાના સંચાર થયો. તાલુકે તાલુકે પ્રજામ`ડલે સ્થપ યાં અને વિવિધ પ્રશ્ન કન્યાણની પ્રવૃત્તિ પાંગરી, પ્રભાસપાટણમાં ઈ. સ. ૧૯૪૬ના ડીસેમ્બરમાં જેના પ્રારંભ કરવામાં આવેલા તે હેામગાઢની રાજ્ય વ્યાપી પ્રવૃતિ નલ બિશનસિંહની રાહબરી નીચે વિકસી. વિશિષ્ટતા તા એ હતી કે તેમાં હેનાની પણ એક ટુકડી તૈયાર કરવામાં આવેલી જૂનાગઢ જિલ્લામાં તેની વિધિવત્ સ્થાપના તા. ૧-૨-૧૯૪૮
(૩૭૩માં પાનાનું ચાલુ)
મારી સાથે ખભેખભા મિલાવી કામ કરનાર મારા સ્ટાફના ભાઇઓને ભાગે જાયછે, આ વિષયની રસપ્રદ અને જાણવા જેવી વિગતા મારા અંગત જીવનની છે તથા આ પુસ્તકમાં તેને સમાવેશ થઈ રાકે નહિ તેથી સક્ષિપ્તમાં માત્ર આવશ્યક માહિતી આપવાનું ઉચિત માન્યું છે. લેખક.
1 સ્વ.. શ્રી યાશંકર દવે જૂનાગઢના પ્રતિષ્ઠિત વકીલ હતા. તે પાછળથી સૌરાષ્ટ્ર ધારાસભાના સ્પીકર હતા અને પછીથી મંત્રી પણ હતા.
શ્રી પુષ્પાબેન મહેતા, પ્રભાસપાટણનાં હતાં તેઓ ગુજરાતના સુપ્રસિદ્ધ સામાજિક કાર્યકર હતાં. તેમણે ઇ. સ. ૧૯૪૨ની લડતમાં સક્રિય ભાગ લીધેલા, આરઝી હકુમતમાં તે પ્રધાન હતાં. તેઓ સૌરાષ્ટ્રનાં પ્રથમ દ્મ ભૂષણ છે. વર્ષોં સુધી વિધાનસભાના સભ્ય, રાજ સભાના સભ્ય અને એ. આઇ. સી. સી. ના સભ્ય પદે રહ્યાં છે. તેઓ મુંબઇ રાજ્યનાં તથા પછીથી ગુજરાત રાજ્યનાં સાચલ વેલફેર બોર્ડનાં ચેરમેન હતાં. વિકાસગૃહ, શિશુમ ́ગલ આદિ સ્રીઓ અને બાળફાની સસ્થાઓના તેઓ સ્થાપક અને સ'ચાલક હતા. પેાતે એમ. એ. હતા અને શિક્ષણ ક્ષેત્રે પણ તેમની અનેકવિધ પ્રવૃત્તિઓ નોંધ માગી લે છે. તેમનું તા. ૨-૪-૧૯૮૮ ના રાજ અમદાવાદ મુકામે અવસાન થયુ