________________
માખી વશના–અંત : ૩૭૩
જૂનાગઢ રાજ્યમાં જુદે જુદે સ્થળેથી આવા શ્રીમત મુસ્લિમા ચાલ્યા ગયેલાં તેમનાં મકાના ખાલી પડયાં હતાં એટલે સિધી ભાઈઓને વસાવવા કુતિયાણા અને બાટવાના બે મુખ્ય કેમ્પા ખેલવામાં આવ્યા.
આ કૅમ્પેામાં વીસ વીસ હજારનાં સમૂહેાને આવતા જાય તેમ વસાવવાના હતા. ભાટવા તે સમયે રાજકોટ નીચે‘હતુ એટલે જૂનાગઢ રાજ્યે માત્ર કુતિયાણાની વ્યવસ્થા વિચારવાની હતી. તારીખ ૨૮-૨-૧૯૪૮ના રાજ વીસ હજારના પ્રથમ સમૂહ વેરાવળ બંદરે ઉતરી સ્પેશ્યલ ટ્રેન દ્વારા સરાડીયા ઊતર્યાં અને ત્યાંથી સાત માઈલ દૂર કુતિયાણામાં ઊભા કરેલા કેમ્પમાં તેમના સત્કાર
કરવામાં આવ્યા.
.
આ
આ પ્રસ ંગે આ ભાઈએ અને બહેના, ભારતની દયા ઉપર નિભર છે, નિરાશ્રિત છે અને અણગમતા છે એવા તેમને જરા જેટલા પણ સંશય ન આવે તે માટે અધિકારીઓએ પૂરતી કાળજી રાખી સર્વેનું પ્રેમ અને ઉષ્મા ભર્યુ સ્વાગત કર્યું". ત્રણ દિવસમ ાંજ તમને રહેવાનાં મકાના આપવામાં આવ્યાં. અને થડા દિવસેામાં, સાઢાણા ઉજજડ પડેલું તેની પાસે સિંધુપુર નામનું નવું ગામ વસાવી ત્યાં ચાલીસ ખેડૂતાને ખેતી આપી, કેટલાને દુકાના, કેટલાને નાકરી અને જુદા જુદા ધંધાએ લગાડી આપવામાં આવ્યા. તે સાથે તેના આગમન પછી થાડાજ દિવસેામાં, એક પ્રાથમિક શાળા, એક માધ્યમિક શાળા તથા એક કન્યાશાળા ખેાલવામાં આવ્યાં તેમાં જેમ બાળા સિધી હતાં તેમ તેના શિક્ષા અને શિક્ષિકાએ પણ આવેલા સમૂહ પૈકીના જ હતા.
આ સિ'ધીભાઇએ તે પછી જૂનાગઢ રાજ્યના જુદા જુદા નગરા અને ગામામાં, જ્યાં જ્યાં જેને જે જે ધે! ફાવ્યા ત્યાં ત્યાં તે તે સ્થિર થયા. ધંધામાં વ્યાપારની ફાવટ અને સાહસિક વૃત્ત તેમજ હિંમ્મતને કારણે સવે" જુદા જુદા સ્થળે જુદા જુદા ધંધામાં પ્રવૃત્ત થઈ ગયા અને અડિંના સમાજમાં જેમ દૂધમાં સાકર સમાઈ જાય તેમ સમાઈ ગયા.
1 સિંધીએ આ દેશમાં આવ્યા ત્યારે શ્રી જે. એમ. પંડયા, પ્રિન્સીપાલ રેફ્યુજી આફિસર હતા. અને હું રેફ્યુજી એફિસર હતા તે પછી શ્રી પડચા સેક્રેટરી પદે નીમાતાં હું પ્રિન્સીપાલ રેફ્યુજી એફીસર થયા. આ સિધીભાઇએના આગમનથી લઇને પુનઃવસવાટની સમગ્ર કામગીરી મારે કરવાની હતી. તેની સફળતાને ચશ એડમિનીસ્ટ્રેટર શ્રી શિવેશ્વરકરનું પ્રાત્સાહન. શ્રી પડયાનું ઉત્તેજન અને પ્રથમ કેન્દ્ર સરકારના અને પછીથી મારા સહાયક અને મિત્ર સ્ત્ર, તાતારામ વાલેચાને અપૂર્વ સહકાર, તેમજ રાત દિવસ વધુ માટે જુએ પાનું ૩૭૪