SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ ખાખી વંશના-અંત ઃ ૩૧ લીધું અને રિજીયોનલ કમિશનર શ્રી નીલમભાઈ ખૂચે ખીજે હુકમ થતાં સુધી’ એજન્સીના રાવસાહેબ તારાચંદ એલ. શાહની એડમિસ્ટ્રેટર તરીકે તારીખ ૧૦-૧૧-૧૯૪૭ના ઠરાવથી નિમણૂક કરી અને સેંટ્રલ રિઝવ પોલીસના શ્રી એસ. આઈ. એલીવેરાની પેાલીસ કમિશનર તરીકે નિમણૂક કરી. તે પછી તરત જ ભારતીય સનંદી સેવાના શ્રી એસ. ડબલ્યુ. શિવેશ્વરકરની એડમિનીટ્રેટર તરીકે કાયમી નિમણૂક યઇ અને રા. સાં. તારાચંદ શાહ જોઈન્ટ એડમિનીસ્ટ્રેટર થયા. શ્રી એલીવેરા પાછા જતાં પોલીસ કમિશનર પદે, ખા. ખ. દારાશા લાહેરને નિયુક્ત કરવામાં આવ્યા. રાજ્યના કેટલાક મુસ્લિમ અમલદાર। સ્વેચ્છાથી ચાલ્યા ગયા હતા તેમને સ્થાને યોગ્ય અધિકારીઓની નિમણૂક કરવામાં આવી. તે સાથે રાજ્યના જૂના હિન્દુ મુસ્લિમ અમલદારાને વગર હરકત ચાલુ રાખવુ માં આવ્યા. છેલ્લા ત્રણુ માસમાં રાજ્યતંત્ર ભાંગી પડયુ હતું. કાયદા અને વ્યવસ્થા શિથિલ થઈ ગયાં હતાં. ધણા કમ ચારીઓ ઘર પકડી બેસી ગયા હતા. એડમિનીસ્ટ્રેટ૨ે તે માટે જે અધિકારી ઓ અને કર્મચારીએ નેકરીએ ચડવા માગતા હેાય તેમને ચડી જવા આદેશ આપ્યો. જે જગ્યાએ ખાલી રહી તે પૂરી દીધી અને કાયદો હાથમા લઈ ભાંગફોડની પ્રવૃત્તિ કરતા અસાજિક અને અનિચ્છનીય તત્ત્વને કડક હાથે અંકુશમાં લીધા પ્રશ્નમાં ભયની લાગણી ન રહે તે માટે મુંબઇ રાજ્યના અનુભવી પોલીસ અધિકારીને જુદે જુદે સ્થળે નિયુક્ત કરી કાયદો અને વ્યવસ્થા સ્થાપવાના કાર્યને વેગ આપ્યા ; મિલીટરી, સેંટ્રલ રિઝવ પોલીસ, તથા સ્થાનિક પોલીસની સતત જાગૃતિ હોવા છતાં કુતિયાણા, કેશૈદ, વેરાવળ-પ્રભાસપાટણ વગેરે નગરામાં મુસ્લિમેની વિશેષ વસતી હતી ત્યાં હિસક તાકાના ફાટી નીકળ્યાં. આગ, લૂંટ અને અશાંતિથી અતૃપ્ત વૃત્તિ તૃપ્ત કરવા કેટલાંક તત્ત્વો કા રત થયા. જૂનાગઢમાં પણ અમુક દુકાન લૂંટવામાં આવી અને ફ્ાન કરવા પ્રયત્ન કરવામાં આવ્યા પણ તેને તરત જ દાબી દેવામાં આવ્યે।. કુતિયાણાના શ્રીમત મેમણુ વ્યા પારીએ પરદેશમાં વસતા અને માટા વ્યાપાર ખેડતા. તેની સહાય અને પ્રેરણાથી કે આપ મરજીથી કેટલાક સધી લેાાએ સેંટ્રલ રિઝવ પેાલીસના છ જવાનોને ઠાર માર્યા અને કુતિયાણામાં સાફાન શરૂ થયાં. મિલીટરીએ આ તાકાના અંકુશમાં લીધાં પણ ત્યાં કાયમ શાંતિ સ્થાપવાનું આવશ્યક હતું. તેથી શ્રી ડાલરરાય છેલશકર માંકડને એડમિનીસ્ટ્રેટીવ આફ્રિસર તરીકે નીમવામાં આવ્યા. તે પ્રમાણે શાદની સ્થિતિ પણ અચેાક્કસ અને સ્ફોટક હતી તેથી ત્યાં શ્રી માધવલાલ કાલીદાસ પરીખને, ઉનામાં શ્રી જયશંકર રેવાશંકર જાનીને
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy