________________
પર : જૂનાગઢ અને ગિરનાર
અમલદારા કાં તા સારે। અને પાઘડી કે લાંબા કાટ પહેરતા અને કાંતા અંગ્રેજી પોશાક પહેરતા. પરંતુ કાઈને કાઈ પોશાક પહેરવાનું ફરજિયાત ન હતું.
રાજ્યમાં અમુક વ્યક્તિગત પ્રસગે। બાદ કરતાં સામાન્ય રીતે ધાર્મિ ક સહિષ્ણુતા હતી. ધાર્મિ ક તહેવારા અને ઉત્સવામાં હિન્દુઓને કાઈ રાકટાક કે અવરોધ થતા નહિ. રાજ્યમાં પણ હિંદુ કમ ચારીઓની બહુમતી હતી.
શિક્ષણના પ્રચાર થતાં તથા ભારતના અન્ય પ્રદેશ અને પરદેશા સાથેના સધને કારણે સ્થાનિક પ્રજામાં જાગૃતિ અને ચેતનાના પ્રવેશ થયા મધ્યકાલિન રૂઢી, રિવાજો માન્યતાએ અને મંતવ્યામાં પણ ઘણા ફેર થયા અને સમાજ જીવનનું માળખુ બદલી ગયું.
પ્રથમ વિશ્વવિગ્રહ પછી સ્થાનિક વ્યાપાર વધ્યા. બદરી વ્યાપારમાં પણ સારા પ્રમાણમાં વૃદ્ધિ થઈ. બીજા વિશ્વવિહ સમયે ભારતના અન્ય પ્રદેશાની જેમ અહિ. પણ વ્યાપારના વિકાસ થયા. રાજ્યે પણ ખાનગી રીતે તેમાં રસ લીધા અને મોટા મેાટા વ્યાપારીઓને આકષી રાજ્યમાં વ્યાપાર કરવા સવલતા આપી પણ કાઈ ઉદ્યોગ સ્થપાયા નહિ. ટેકસટાઈલ મીલ કરવાના પ્રયત્ના શૂન્યમાં પરિણમ્યા. ચારવાડ પાસે ગડુમાં કાઠિયાવાડ ઈન્ડસ્ટ્રીઝની સ્થાપના થઈ પણ તે કાંઈ કરે તે પહેલાં નવાબીના અત આવ્યા.
બ્રિટિશ હિન્દમાં ચાલતી રાજ્યદ્વારી ચળવળ રાજ્યમાં ન પ્રવેશે તે માટે તંત્ર સદા અગૃત રહેતુ. ખાદીધારીએ, વર્તમાનપત્રાના પ્રતિનિધિએ અને જાહેર જીવનમાં પડેલી વ્યક્તિએ પ્રત્યે શકાની નજરે જોવામાં આવતુ'. છતાં રાજ્યમાં ખીજા દેશી રાજ્યાની જેમ છાપાંઓ ઉપર પ્રતિબધ ન હતા તેમજ ખાદી પ્રવૃતિ કે પોશાક માટે વાંધા લેવ માં ન આવતા. હરિજનાના કલ્યાણ માટે બજેટમાં રકમ મંજૂર થતી અને જ્યાં સુધી હરિજન પ્રવૃત્તિ રાયદ્દારી ન થાય ત્યાં સુધી તેના માટે તત્રને ટાઈ વાંધા ન હતા.
નવાબ મહાબતખાનનું અંગત જીવન
નવાબ રસુલખાનનાં બેગમ આયશા કે આશાખીખીના બીજા પુત્ર મહાબતખાનનો જન્મ તારીખ ૨-૮-૧૯૦૦ના રાજ થયા હતા. નવાબ રસુલખાન તારીખ ૨-૧-૧૯૧૧ના રાજ ગુજરી જતાં, તેના એક માત્ર હયાત પુત્ર મહાબતખાન હતા તેથી તે ગાદીએ આવ્યા પશુ તેની સગીર અવસ્થા હતી તેથી સાભૌમ સત્તાએ મિ. એચ. ડી. રેન્ડેલને એડમિનીસ્ટ્રેટર તરીકે નીમ્યા. તારીખ ૩૧-૩-૧૯૨૦ના રાજ નવામ મહાબતખાનને સત્તાનાં સૂત્રેા સેાપાયાં.