________________
૩૪૨ : જૂનાગઢ અને ગિરનાર
પરંતુ ઈ. સ. ૧૯૨૬ થી તે વર્ષ ૧ લી સુધીનું કરવામાં આવ્યું. તેના પ્રથમ દિવસ વિક્રમ સંવતનું તેમજ ઈસવી સન અને હતાં.
રાજગીત
નવેમ્બરથી ૩૧ મી ઓકટામ્બર ગુર્રમહેર કહેવાતા. કેલેન્ડર વર્ષ
જૂનાગઢ રાજ્યનું એક રાજગીત પાછળનાં વર્ષોમાં રચાયેલુ અને નિશાશમાં ગવાતું પણ પાછળથી તે બંધ કરવામાં આવેલુ..1
રાજ્યનું ક્ષેત્રફળ
જૂનાગઢ રાજ્યનું ક્ષેત્રકંળ ૩૦૪૯ ચારસ માઈલનું હતું. તેની નીચે માંગરાળના ૧૪૪ ચારસ માઈલના તથા સ`કલિત રાજ્યેા અને તાલુકાએના વિસ્તાર ૮૦ ચેારસ માઈલના મળતાં ઈ. સ. ૧૯૪૭માં કુલ વિસ્તાર ૩૮૭૩ ચારસ માઈલના હતા.
વસતી
જૂનાગઢ રાજ્યમાં ઈ. સ. ૧૯૪૭ માં નવાખીના અંત આવ્યે ત્યારે ઈ. સ. ૧૯૪૧ ની વસતી ગણત્રી પ્રમાણે જન સ`ખ્યા ૭,૩૬૦૧૯ ની હતી તેમાંથી મૂળ જૂનાગઢ રાજ્યની ૬,૭૦૭૧૯ ની હતી. જૂનાગઢ રાજ્યની પ્રજામાંથી ૫,૩૪૩૨૧ હિન્દુ, ૧,૨૭૮૧૪ મુસલમાન, ૮૦૭૩ જૈન, ૨૮૨ ક્રિશ્ચિયન, (૬ પારસી, ૩૬ શિખ, ૧૪ યહુદી, ૧ બૌદ્ધ અને ૧૧૨ ખીજાએ હતા.
મહાલા
વહીવટી વ્યવસ્થા માટે રાજ્યને બાર વિભાગેામાં વહેંચી નાખવામાં આવેલું. પ્રત્યેક વિભાગને મહાલ કહેવામાં આવતા. આવા ભાર મહાલ હતા તેમાં ઉનામાં, ઉના તેમજ ગઢડા એમ બે મહાલેાનાં હેડકવાર રહેતાં અને
1 આ રાજગીત નનેાખના ખાનગી ખાતામાં અધિકારી પદે રહેલા, શ્રી મણિશંકર પાપટલાલ રાજગારે લખેલું. સાંભળવા પ્રમાણે તેના માટે એજન્સીએ વાધે લેતાં તે બંધ કરવામાં આવેલુ. તે આ પ્રમાણે હતું.
રાગ સારઃ—
દીર્ઘાયુ રહે। વિજયવંત અમ સારના સરકાર
ખાખી વશના છત્ર ભૂપતિ નિમ`ળ ન્યાય નીતિ—અમ સારઠના સરકાર (વધુ માટે જુએ પાનુ ૩૪૩)