________________
માખી વશના—અંત ઃ ૩૪૧
મળતું. તે ઉપરાંત ધર્માદા દેવસ્થાનાને તથા જે રાંધેલુ અનાજ ન લે તેમને કાઠારેથી પેટિયાં મળતાં.
મુસ્લિમ અનાથા માટે રાજ્યનું એક યતીમખાનું પણ હતું. અતિવૃષ્ટિના કારણે ગિરનારનાં જંગલેામાં જે કિયારાએ જઈ ન શકતા તેમને ભારે વરસાદના દિવસેા પૂરતું પેટિયુ પણ મળતું,
માફી-મદદ
રાજ્ય 'ચારીઓનાં સંતાનાનાં લગ્ન પ્રસંગે કે માતા પિતાની ઉત્તર ક્રિયા પ્રસંગે રાજ્ય પાસે રેકડ રકમની મદદ માગે તા મદદ આપવામાં આવતી. આવી મદદ અનાથેા, સાધુ સતા કે ફકીરાને પણ મળતી.
જેમની પાસેથી રાજ્યને લેત્રી લેવાની હાય તેની સ્થિતિ દુઃખ*ળ થાય તા આવી લેત્રીઓ માફ કરવામાં આવતી.
દુષ્કાળ કે અછત પ્રસંગે રાજ્યના ખેડૂતા પાસેથી પણ લેવાતી રકમમાં અંશતઃ મૂકાણુ થતુ કે માફી મળતી.
ગેઝેટ
જૂનાગઢ રાજ્યે ઈ. સ. ૧૮૮૬ માં શરૂ કરેલું ગેઝેટ દસ્તુરલ અમલ સરકાર જૂનાગઢ' દર મહિને એકવાર પ્રસિદ્ધ થતું. પણ ઈ. સ. ૧૯૩૬ ના એપ્રિલથી તેને પાક્ષિક કરવામાં આવ્યું. તેમાં અંગ્રેજી અને ગુજરાતીમાં રાયાનાઓ છપાતી. આ ગેઝેટની ઉપર જૂનાગઢ રાજ્યની મુદ્રા છપાતી.
મેસ
રાજ્યનું પાતાનું પ્રિન્ટીંગ પ્રેસ હતું. તેમાં ગુજરાતો, અંગ્રેજી, સંસ્કૃત, હિન્દી, ઉર્દૂ, ફારસી અને અર્ખ્ખી દાઇપેા રહેતા અને દરેક પ્રકારનું કામ થતુ.
રાજ્યભાષા
રાજની સ્વીકૃત રાજભાષા ગુજરાતી હતી. તમામ પત્ર વ્યવહાર ગુજરાતીમાં અને ઊંચ કક્ષાએ અંગ્રેજીમાં થતા. વહીવટના પારિભાષિક શબ્દો, અઘરા લાગે એવા કિલ નહિ છતાં સ્થાનિક લેકે સમજી શકે તેવા હતા. રાજ્યસ
રાજ્યનું મહેસૂલી વર્ષે ૧ લી સપ્ટેમ્બરથી ૩૧ મી એગષ્ટ સુધીનું હતુ,