________________
ખાખી વશના અંતે ઃ ૩૩૭
જ છરા રાજ્યના રાબાદ તાલુકાને પ્રતિવર્ષ ૩૬૦ રીઆલ એટલે અંદાજે રૂપિયા ૧૦૮૦ આપવા પડતા. આ રકમ રીઆલના સિક્કામાં જ લેવા જંજીરા આગ્રહ રાખતું,
જૂનાગઢ રાજ્યમાં જોડાયેલાં રાજ્ય તથા તાલુકાએ ઉપરની જોરતલખી ઈ. સ. ૧૯૪૩થી માફ કરવામાં આવેલી.
પોસ્ટ ઓફિસ
જૂનાગઢ રાજ્યની પેાસ્ટ, સૌરાષ્ટ્ર પાસ્ટ કહેવાતી. તેની મુખ્ય કચેરી જૂનાગઢમાં હતી. તેની નીચે ૩૪ પેટા પેસ્ટ એફ્રિસા હતી. પેસ્ટની જુદા જુદા દરની સરકારી અને રૈયતી સ્ટેમ્પ્સ બહાર પડતી, તેના ઉપર નવાબની મુખાકૃતિ છે.પવામાં આવતી. અમુક દરના સ્ટેમ્પસ ઉપર કાઠી ઘેાડા છાપવામાં આ વેલા.
જુનાગઢ રેલવે ખી. જી. જે. પી માંથી જુદી પાડી જૂનાગઢ રેલવે થઈ તે પછી તેના વિશ્વાસ થયેા.
જૂનાગઢ રાજ્યના ગોંડલ-રાજકટ સેકશનમાં છ આની ભાગ તથા વહીવટના અધિકાર હતા. નીચે પ્રમાણેની લાઈના જૂનાગઢ રેલવેની સ્વાતંત્ર
હતી.
થાઈન
જેતલસર-જૂનાગઢ જૂનાગઢ-વેરાવળ
શાહપુર-માણાવદર
માણાવદર-બાંટવા
જૂનાગઢ-બીલખા
ડુંગરપુર-ખાણુ
ખીલખા-વીસાવદર
બાટવા–સરાડીયા
વેરાવળ-તાલાળા
તાલાળા–જ પુર
જ જીર–પ્રાચીરાડ વીસાવદર-ધારી
૪. ગિ.-૪૩
માઈલ
૧-૦૦
૧૧-૫૩
૧૫-૮૬
૩-૪૧
૧૩-૬૪
--૭૩
૧૨-૨
..-૧
૧૪-૭૦
x-t
૭-૬૪
૧૯-૪૯
શરૂ તારીખ
1-6-1222
૧-૨-૧૮૮૭
૧૫-૨-૧૯૧૦
૨૫-૧૨-૧૯૧૦
૨૦-૫-૧૯૧૨
૧૦-૧૨-૧૯૧૨ ૧૫-૨-૧૯૧૩
૧૫-૫-૧૯૧૧
૨-૪-૧૯૧૮
૧૭-૩-૧૯૨૦
૧૩–૧૧–૧૯૨૮
૧૫-૧૨-૧૯૭૨