SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૨ : જૂનાગઢ અને ગિરનાર માત્ર ચાર આનાની દસ્તૂરી લેવાતી. તે રીતે નાળીયેરીના વાવેતરની પણ છૂટ હતી અને તેના ઉપર દર ઝાંડે માત્ર બે આના દસ્તૂરી લેવાતી. ફળાઉ ઝાડના બગીચાઓની જમીન વેંચાણુ હક્કથી આપવામાં આવતી. ગાર્ડન સુપ્રિન્ટેન્ડેન્ટ શ્રી. એ. એસ. કે. આયંગરના પુરુષાય અને પિરશ્રમથી જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં ૫૦૦ એકર જમીન જંગલખાતા પાસેથી લઈ તેમાં દુધેશ્વર પ્લાન્ટેશન નામનું અ ભવન બન્યુ છે તેમાં ખાનગી ગૃડસ્થાનાં આંબાવાડિયાં છે. આ અંબવતમાં કેસર તથા અન્ય ઉમદા પ્રકારની કેરીએ થાય છે. તે જ અધિકારીએ ઉના પાસે વાસેાજમાં નાળીયેરનું પણ સુંદર પ્લાન્ટેશન બનાવ્યુ છે જે સૌરાષ્ટ્ર સરકારે, સોમનાથ ટ્રસ્ટને આપી દીધુ છે. રાજ્યમાં સરકારી છે ભાગાં જૂનાગઢમાં અને છ ભાગેા મડાલામાં હતા. ગેસ વધ ન નવાબ મહાબતખાનને ગાયા પ્રત્યે અનહદ અનુરાગ હતા. તેના વિલિંગ્ડન ફામ'માં ઊંચી ગિર ઓલાદની ગાયો ખૂટા રાખેલાં. આ ગાયાનાં નામો પણ ગંગા, ગાદવારી વગેરે હતાં. તેઓ તેના ઉપર અંગત ધ્યાન આપતા અને પેાત ઘણી વાર ગાય દેહી પણ લેતા. આ ગાયેા શુષ્ક થઈ જાય તે પછી પણુ પાળવામાં આવતી. કોઈપણ સ’જોગામાં ગાયા કતલખાને મોકલાતી નહિ. આ ફાર્માંના ધણખૂટાએ અખિલ ભારત પ્રદશનામાં અનેકવાર પ્રથમ ચંદ્રા છત્યા હતા. ગેાવંશ સુધારણા માટે આ ચંદ્ર વિજેતા ધણખૂર્યને મડાલેામાં રાખવામાં આવતા. સરકારી ડબામાં આવતી રખડતી ગાયેાને હરરાજ ન કરતાં પાંજરાપેાળમાં મેકલવામાં આવતી અને તેની હરરાજી કરવાનું જરૂરી જણાય તા મુસલમાંનની માગણી લેવાતી નહિ કે મુસલમાનને ગાય વેચાતી અપાતી નહિ. પાંજરાપોળને જમીન, વીડીઓ અને અનુદાન અપાતાં. પ્રભાસપાટણમાં ગૌવધના પ્રતિબંધ હતા અને રાજ્યના ખીજા ભાગામાં પણ જાહેરમાં પશુવધ કરવા એ ગુનેા હતા. પશુ સવ ન ગાયા ઉપરાંત, ઊંચી જતની ભેંસ, બકરાં, ઘેટાં અને ઘેાડાએ ના ઉછેર માટે પણ નવાબ પાત ધ્યાન આપતા. રાજ્યની ઘેાડારમાં ઊંચી જાતનાં અરખી, કાઠિયાવાડી અને અન્ય જાતના વાડાઓ રહેતા. કાઠી જાતની ઘેાડીએ
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy