________________
૩૩૦ : જૂનાગઢ અને ગિરનાર
પાછળનાં વર્ષોમાં, બગીચાઓની જમીન વેચાણ હક્કો મેળવવા તથા ઉભડ હનાં મકાના પણ વેચાણ હક્કો મેળવવા મંજૂરી આપવામાં આવતી. ખેતીની સુધારણા માટે ખેતીવાડી ખાતું હતુ પરંતુ તેનું ક્ષેત્ર મર્યાક્તિ હતુ. ખેડૂતા તથા ઉભડા પાસેથી વેઠ લેવાતી પણ તે માત્ર સરકારી કામ માટે લેવાતી. વેઠ કરનારને ભથ્થું આપવા ધારણ હતું. નવાબ પાતે વેઠ લેવાની વિરૂદ્ધ હતા પણ તે ધારણ નાબૂદ કરી શકયા નહિ.
ખેડૂતા ઉપર કરજના ખાજો વધી જતાં ઈ. સ. ૧૯૩૪-૫ માં ઋણુ રાહત ધારો અમલમાં લાવવામાં આવ્યા અને તેને પરિણામે ઘણા ખેડૂતા ઋણ
મુક્ત થયા
ખેડૂતાને બળદ, ક્રાસ, બીયારણ વગેરેની તગાવી અપાતી. જમીન મહેસૂલ બે હડૂતાથી વસૂલ થતી. બધાં ખાલસા ગામામાં સર્વે થઈ ગઈ હતી અને ઘણાં ખરાં ભાયાતી, ગીરાસદારી અને બારખલી ગામામાં પણ સર્વે થઈ ગઈ હતી. અછત કે દુષ્કાળનાં વર્ષામાં માફી મુકાણુ આંખને અડસઠે નુકસાનના અંદાજ બાંધી, આપવામાં આવતાં.
એડમિનીસ્ટ્રેશનમાં રા. બુ. કેશવલાલ ગિરધરલાલ ત્રિવેદી, ચીફ રેવન્યુ ઓફિસર હતા. નવાબ ગાદીએ બેઠા પછી જૂનાગઢના શ્રી મેાતીલાલ ઝવેરચંદ વસાવડા તે પછી નિમાયા. ઇ. સ. ૧૯૨૫-૨૬ થી મિ જે. એસ. સિકવેરા રેવન્યુ કમિશનર પદે ઈ. સ. ૧૯૩૫ સુધી રહ્યા. તએ! કાઉન્સીલમાં મેમ્બર પદે નિમાતાં તે જગ્યાએ ચીફ રેવન્યુ આફ્રિમરના હાદાથી શ્રી બાબુ પરશુરામ પુરાણિક નીમાયા. તેના અવજી શ્રી યુસુફજી પટેલ આવ્યા તે પછી રા. બ. ધરમદાસ હીરાનંદાણી રેવન્યુ કમિશનર થયા અને તે ઈ. સ. ૧૯૪૫ માં રેવન્યુ મેમ્બર પદે જતાં ખાનશ્રી મુ ઝાખાનજી મહેસૂલ ખાતાના વડા થયા. તા. ૧લી નવેમ્બરે તે જગ્યાએ અબ્દુલસમદ બીનહમીદ નીમાયા અને હમી નવેમ્બરે જૂનાગઢ રાજ્યમાં રાજાશાહીના અંત આવ્યા.
ઘરભેણી
રાજ્યમાં ઘરભેણી ખાતા નામનું એક ખાતું હતું. તે ઘરભેણી નિયમે અનુસાર કામ કરતું. આ નિયમા, જૂનાગઢ અને ખીજા નવું નગરાને લાગુ હતા. તે અન્વયે મકાન માલિકને, જે જમીન ઉપર મકાન છે તે જમીન રાજ્ય પાસેથી કયારે વેચાણ લીધી છે તે બતાવવા કહેવામાં આવતું અને જો તેવા પુરાવા રજૂ કરી ન શકે તેા જુદા જુદા સમયના જુદા જુદા દરની કીંમત વસૂલ લેવામાં આવતી. આ અન્યાયી અને ત્રાસદાયક નિયમા સામે પ્રજાએ વારંવાર અવાજ