________________
૩૨૮ : જૂનાગઢ અને ગિરનાર
વિશિષ્ટ ખાતાં હતાં જેની માંધ લેવાનું આવશ્યક છે. કેળવણી
જૂનાગઢ રાજ્યમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિના શુÝ આપવામાં આવતું, જોકે પ્રાથમિક કેળવણી ફરજીયાત ન હતી. લેજમાં ફી લેવાતી પરંતુ સ્થાનિક કે પર પ્રાંતીય મુસ્લિમ વિદ્યાથી ઓને સાવ માફી હતી એટલું તા નહિ પણ તેમને મફત પુસ્તક આપવામાં આવતાં, હાર્ટલમાં મફત ભોજન આપવામાં આવતું અને સ્થાનિક મુસ્લિમ વિદ્યાથી ઓને તેમજ બહારના કૈટલાક મુસ્લિમ વિદ્યાથી ઓને સ્ક્રેાલરશીપ પણ આપવામાં આવતી.
બહાઉદ્દીન કાલેજમાં મહાબત ફૈલેશીપ હતી તે પણ માત્ર મુસ્લિમાને જ અપાતી. મુસ્લિમોને ધંધાકીય તાલીમ આપવા ઈ. સ. ૧૯૩૫માં ટેકનિકલ સ્કૂલ પણ સ્થાપવામાં આવેલી
મુસ્લિમ વિદ્યાથી ઓને મહાબત મ`સામાં પણ મફત શિક્ષણ આપવામાં આવતું.
બહાઉદ્દીન કૉલેજમાંથી સાયન્સના બુધ થયેલા વર્ગો ઈ સ ૧૯૪૩માં ચાલુ કરવામાં આવ્યા. તા. ૧૧૭–૧૯૪૩ના રાજ અબ્દુલકાદર સાયન્સ બ્લોકનું યુવરાજના હાથે ઉદ્ઘાટન થયું..2
આરોગ્ય
જૂનાગઢમાં એક જનરલ હોસ્પિટલ તથા એક ઝનાના હોસ્પિટલ હતી.
1
દા ત. જુનાગઢ શહેરમાં દીવાન ચાકમાં દરેક પ્રહરનાં ચાડિયાં વાગતાં અને તેના
માટે નક્કાર ખાતુ' ચાલતુ, ઉપરકોટમાં ખપેારે બાર વાગે તાપ ફોડવામાં આવતી, ગરીબ લાકોને મત ભાજન આપતુ' લંગરખાનું હતું. તે ઉપરાંત હથિયારા રહેતાં તે શસ્ત્રાગાર સીલેખાનું તથા કીમતી ઝવેરાતા રહેતાં તે તાષાખા, સવારીમાં ચડવાના જ ઉપયોગના કાતલ ધાડા, રથા અને સીગરામાનું રથખાનું, ગાડીખાનું, મેટરખાનું વગેરે ખાતાં હતાં તે સાથે ધરવેણી, સૌરાષ્ટ્ર પાસ્ટ, જેવાં ખાતાં હતાં અને ખીજા ખાતાંમાં ખીન્ન રાજ્યા કરતાં કંઇક જુદી પદ્ધતિ હતી તેને અનુલક્ષીને અહિ સક્ષિપ્ત વિગતા લેવામાં આવી છે.
2 કેળવણી ખાતાના ઉપરી પદે સ્વ. છગનલાલ પડયા શ્રી પુરુષાતમરાય નાણાવટી શ્રી. શ્રી મતિશ કર દેશાઇ, શ્રી લાખાણી, શ્રી. બદૃલમાન કાઝી તથા શ્રી ઇસ્માઇલ અગ્રેહાની વગેરે ઉતરાત્તર આવેલા. કૉલેજ, કેળવણી અધિકારી નીચે ન હતી પ્રિન્સિ પાલ પદે શ્રી હાડીવાળા, શ્રી માધવજી ભટ્ટ, શ્રી નવાખઅલી, શ્રી સહ્યાના અને શ્રી અહુરૂદ્દીનઅહમદ ઉતાર હતા.