________________
૩૨૬ : જૂનાગઢ અને ગિરનાર
અને પરિસ્થિતિ ધ્યાનમાં લઈ, અહીં તહીં ફેરફાર થયા, પરંતુ તેનું મૂળ માળખુ તા તેનું તે જ રહ્યું. રેવન્યુ ખાતામાં લેન્ડ રેવન્યુ કાઢ, અને તે અ ંગેના નિયમા અને વટહુકમા પ્રસિદ્ધ કરવામાં આવ્યા. હિસાબની પદ્ધતિ પણ બ્રિટિશ જિલ્લાની પદ્ધતિએ નિમિ ત થઈ. રાજ્યું, તેના એકાઉન્ટ કાઢ પણ તૈયાર કર્યાં. પેાલીસ ખાતામાં, જાહેર બાંધકામ ખાતામાં, કેળવણી ખાતામાં, હિમાખી અને નાણાં ખાતામાં, થોડા ફેરફાર સાથે બ્રિટિશ વહીવટી પતિ અપનાવવામાં આવી અને જયાં દ્વિધા કે વિવાદ ઉત્પન્ન થાય ત્યાં તે પદ્ધતિ અન્વય સ્થ પિત થયેલા ધેારણનું અનુસરણ થતું. ન્યાયખતુ કારોબારીથી સ્વત ંત્ર હતુ અને તેની પ્રમાણિકતાની પ્રણાલિકા, અન્ય રાજ્યા કરતાં અવશ્ય ઊંચી હતી. ન્યાય તંત્રમાં રાજકર્તા કે દીવાન હસ્તક્ષેપ કરતા નહિ.
પ્રત્યેક ખાતા ઉપર અનુભવી અને પીઢ અધિકારીએ નીમવામાં આવતા અને દી ાનને મદદ કરવા માટે કાઉન્સીલ હતી. તેના પ્રમુખ નવાબ પાતે હતા છતાં તેઓ કાઉન્સીલની મિટીગામાં કવચિત આવતા પરંતુ નીતિ વિષયક પ્રશ્નો, એજન્સી સાથેના સંબધા વગેરે અગત્યની બાબતાના નિર્ણય નવાબની અનુમતિ અને આજ્ઞાનુસાર જ લેવાતા. નવાબ પાતે રાજ્યના પ્રત્યેક પ્રશ્નથી સંપૂર્ણપણે વાકેફ્ રહેતા પરંતુ રાજતંત્રમાં સીધા હસ્તક્ષેપ કરતા નહિ. તેના કૃપાપાત્રા કે અંગત સુધી માની બાબતા માટે પણ તે ‘યોગ્ય દ્વાર જ' નિર્ણય થવા જોઈએ તેવે! આગ્રહ રાખતા. પાછળથી તેમણે પ્રમુખની સત્તા તથા હૈદો દીવાનને આપેલે.
સભ્યા
કાઉન્સીલમાં ઈ. સ. ૧૯૩૧ થી ઈ. સ. ૧૯૪૭ સુધી જૂનાગઢના શ્રી શિવદત્તરાય ત્રિકમરાય માંકડ વષ્ટિ સભ્ય પદે રહ્યા. તેમને બ્રિટિશ સરકારે રાવ બહાદુરના ચંદ્રક આપેલા. આ મુત્સદી, પ્રતિભાશાળી અને પીઢ રાજપુરુષે છ દીવાના સાથે કાઉન્સીલમાં રહી. રાજ્યની એકધારી સેવા કરી, નવાબની પણ કૃપા અને વિશ્વાસ મેળવી તેણે તટસ્થ અને ન્યાયપરાયણ રહી પ્રજાના ચાહુ અને રાજકર્તાની પ્રીતિ સ્પાન કરી. જૂનાગઢ રાજ્યે પાકીસ્તાન સાથે જોડાવા નિર્ધાર કર્યો ત્યારે તે તેમાં સહમત ન થઈ શકતાં ઈસ. ૧૯૬૭ માં નિવૃત્ત થઈ ગયા અને થાડા સમયમાં તેમના દેહાંત થયા.
ઈ. સ. ૧૯૩૫માં, રેવન્યુ કમિશ્નર પદે દશ વર્ષથી અધિક સમય રહેલા શ્રી જે. એકસ સિકવેરાને 'ઉન્સિલના સભ્ય પદે નિયુક્ત કરવામાં આવ્યા. આ ગાવાનીઝ ક્રિશ્ચિયન ગૃઽસ્થ યુવાન વયે જૂનાગઢ ૨ જ્યની સેવામાં જોડાયેલા. વિશાળ વ્યવસ્થા શક્તિ, પૂર્ન અને વહીવટી કાર્ય ક્ષમતાના કારણે તે