________________
૩૨૨ : જૂનાગઢ અને ગિરનાર
લઘુમતીમાં હાવાથી તેમના અવાજ રાજતંત્રમાં ન રહે. મુસ્લિમોને ગળે
આ દલીલ ઉતરી, પરંતુ વ ચળીના શ્રી અબ્દુર્રમાન પટેલ, જૂનાગઢના શ્રા અયુબખાન ખલીલ વગેરે રાષ્ટ્રવાદી માનસ ધરાવતા આગેવાનેા ચલિત થયા નહિં.
રાજ્યના વરિષ્ટ અવિકારીઓએ જવાબદાર રાજતત્રની માગણી સ‘તાષવાને બદલે ખેડૂતા અને વ્યાપારીઓની પરચુરણ માગણીઓ સ ંતાષી તેમને જુદા પાડવાનું વિચાયું. તારીખ ૧૧-૧૨-૧૯૩૮ના એક ફરમાનથી નવાખે, રાજાના ખેડૂતોને કલાઉઝાડ વાવે તા જમીનના વેચાણ હક્ક આપવાની, ગામડાંઓમાં ચાની હાટલા બંધ કરવાની, પટેલા સરકારી કામે જૂનાગઢ આવે તા સરકારી મહેમાન તરીકે ગણવાની, ખારઢાવાડાના પત્રકા આધારભૂત ન ગણવાની અને સમરી વેશ રદ કરવાની જાહેરાત કરી. તારીખ ૨૯-૧૨-૧૯૩૮ ના ફરમાનથી આ જાહેરાતાને કાયદાનું સ્વરૂપ આપ્યુ. આ હાસ્યાસ્પદ નવાજેશ અપૂર્ણ જણાવાથી, દીવાન દફતર ઠરાવ ન. ૧૮૦૨ તારીખ ૨-૧-૧૯૩૯ થી ખેડૂતાના મરી ગયેલા ખળાનાં ચામડાં ખેડૂતોને આપવાની, વીધેાટીમાં દર રૂપિયે એ આના ઘટાડા કરવાની, ખેતીના ઉપયોગ માટે જ ગલમાંથી લાવવામાં આવતાં લાકડાંની રૂપિયા ખેની ફી ઘટાડી રૂિપયા એક કરવાની જાહેરાત કરી.
રાજ્યાસને બેઠેલા નવાબને અને તેના તંત્રને ટકાવી રાખનારા મ`ત્રીઓને લાગ્યું કે આ જાહેરાતાથી પ્રજામ`ડલમાં ભાગલા પડશે અને આંદોલન બંધ થઈ જશે પણ તેમ ન થતાં તેનાથી વિરૂદ્ધ અસર થઈ.
પ્રજામ ડેલની વધતી જતી લેાકપ્રિયતા અને મહત્તાથી તંત્રવાહકે ચિંતિત થયા. તે સાથે જમિયતુલ મુસ્લિમ નામની એક સ`સ્થાની સ્થાપના થઈ અને તેના નેતાઓએ મુસલમાનાને, પ્રજામાંડલની ચળવળમાં ભાગ ન લેવા આજ્ઞા કરી.
પ્રજામ`ડલના પ્રમુખ શ્રી નરસિ’પ્રસાદ નાણાવટી અને કારામારીના સભ્યોએ તારીખ ૮-૧-૧૯૩૯ના રાજ દીવાન તથા કાઉન્સીલના સભ્યાને મળી તેમનું દ્રષ્ટિખી દુ સમાવ્યું. દીવાને જવાબદાર રાજ્યતંત્ર આપવાની દિશામાં આગળ કદમ ભરવા એક સુધારા સમિતિ નીમવાનું સ્વીકાયુ તથા તેમાં જનસંખ્યાના ધારણે કે પ્રજાનું પ્રતિનિત્વ ધરાવતા ાય તેવા સભ્યાને નહિં પણુ રાજ્યના કૃપાપાત્રા કે લઘુમતીના સભ્યોને નીમવામાં આવ્યા.
રાજ્યે વચનભાગ કરી પ્રજામ`ડલની હાંસી કરી છે એમ કહી 'પ્રજામ ડલે તારીખ ૧૩-૧-૧૯૩૯ના રાજ હડતાલ, સભા, અને સરધસના કાર્યક્રમ યાયા.