SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૦ : જૂનાગઢ અને ગિરનાર ઓકટોબરમાં છૂટા થવું પડયુ. અને તેનું રાજીનામુ‘ મજૂર થતાં, બગસરા દરબાર શ્રી વીરાવાળા દીવાનપદે નીમાયા. તેમણે તા. ૧૫-૧૦-૧૯૨૩ના રાજ ચા લીધા અને માત્ર નવ માસ આ પદ ભોગવી રાજીનામુ આપી દીધું. નવાખે તે પછી પોતાના મિત્ર અને વજીર શેખ મહમદભાઈ અબ્દુલાભાઈને દીવાનપદ માટે પસંદ કરી એજન્સીની અનુમતિ મેળવી. આમ મહાબતખાનના સમવયસ્ક શેખ મહમદભાઈએ માત્ર ચાવીસ વર્ષની યુવાન વયે તારીખ ૪-૯૧૯૨૪ના રાજ જૂનાગઢના દીવાનની જગ્યા સંભાળી. દીવાન મહમદુભાઇ (ઇ. સ. ૧૯૨૩-ઇ. સ. ૧૯૩૨) ઈ. સ. ૧૯૦ થી ઈ. સ. ૧૯૨૪ સુધીના સમયમાં માત્ર ત્રણ દીવાનાની ફેર બદલી સિવાય કાઈ નોંધપાત્ર પ્રસ`ગ ઉપસ્થિત થયો નહિ. એડમિનીસ્ટ્રેશનમાં દાખલ થયેલા ધારણા અને અમલમાં આવેલા કાયદાએ તથા પાડેલી પ્રણાલિકાએમાં દેશકાળ અને પ્રજાને અનુરૂપ ફેરફારા માત્ર રાજયના હિતની ષ્ટિએ કરવામાં આવ્યા, પરંતુ નવાએ રાજત ંત્રમાં સીધી દખલ ન કરવાના સ્ક્રુિત અપનાવી સમગ્ર વહીવટ દીવાનાને સોંપી દેતાં તેની અને પ્રજા વચ્ચે મેટુ અંતર પડી ગયુ. આ પગલુ" જેટલે અ ́શે હિતકારી હતુ. અને ચેન્ગ્યુ હતુ... તેટલે જ અંશે, રાજકર્તા માટે જોખમી અને પ્રા માટે નિરાશાજનક નિવડયું. ગુપ્ત પ્રયાગ ઉના-દેલવાડા પાસે ગુપ્ત પ્રયાગ નામનું હિન્દુશ્માનું પુરાણ પ્રસિધ્ધ તીય છે. આ તીમાં, શ્રી. મહાપ્રભુજીની બેઠક, શ્રી. સ્વામીનારાયણનાં પગલાં, શકની સાત દેરીએ, શુ ́ગાલેશ્વર, સિધ્ધેશ્વર, ગધવેશ્વર, ઉરગેશ્વર વગેરે મહાદેવે તેમજ ગંગાકુંડ, બ્રહ્મકુંડ, વિષ્ણુ, મહેશકુ ડ વગેરે પવિત્ર કુંડ છે. અહીં સુંદર અને વિશાળ હિન્દુ ધમ શાળા પણ છે. આ ધમ શાળાઓ પૈકી એક ધ શાળા વિ. સં. ૧૮૩૭માં દીવના શેઠ મૂળજી રઘુનાથે બંધાવી છે, તે દેવચંદ શેઠવાળી ધમ શાળા કહેવાય છે. આ ધમ શાળા પેાતાની મસ્જિદ છે તેમ કહી ગુપ્ત પ્રયાગ પાસે આવેલા નાળીયા માંઢવી નામના ગામઢાના સુસ્લિમાએ, ઉના દેલવાડાના કેટલાક મુસ્લિમ આગેવાનાની ઉશ્કેરણીથી તેના કબ્જો લેવા માટે તકરાર ઉઠાવી. સુલેહના ભ“ગ થશે તેમ માનીને રાજ્યે ધમ શાળા રાજ્ય હસ્તક લઈ લીધી. ઈ. સ. ૧૯૨૮માં રાજ્યમાં પ્રવેશ પામી ચૂકેલા કામવાદના કીડાએ, તેનું ક્લેવર ખાવા માંડયું અને તેના પગરણ ગુપ્ત પ્રયાગથી થયાં. નાળીયા માંડવીના મુસ્લિમોએ, તીથ માં પ્રવેશી કુંડાને ભ્રષ્ટ કર્યાં... અને તીર્થોની અમર્યાદ થતાં
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy