________________
ખાખી વશને-અંત = ૩૦૭
આવી. ઈ. ૧૯૧૩માં ડુઇંગરપુરથી પથ્થરખાણુ સુધી તેમજ ઈ. સ. ૧૯૧૫માં બાટવાથી સરાડિયા અને ઈ. સ. ૧૯૧૮માં વેરાવળથી તાલાળા સુધીની રેલવે લાઈન ચાલુ થઈ.
પેાલીસખાતાને, પેાલીસ કમિશનર મિ. આઇ સી. મેાઈડે જિલ્લાની ક્ષાએ મૂકયુ. જં ગલ ખાતામાં પણ મિ. વેલીંજર, મિ રત્નાકર અને મિ. દેશાઈ જેવા નિષ્ણાતા એક પછી એક વનાધિકારીએ નીમાયા.
આકીઆલાજીકલ સસાયટી
ઈ. સ. ૧૯૧૫માં મિ. પ્રુફીકસના પ્રયાસથી ઈતિહ'સ અને પુરાતત્ત્વની ખાણ જેવા જૂનાગઢમાં, આકી આલેાજીકલ સોસાયટીની સ્થ પના થઈ. રાજ્યે તેને વાર્ષિક રૂપિયા ૧૦૦૦નું અનુદાન આપ્યું. તેમાંથી કિંમતી પુસ્તકે ખરીદી આકી એ લેાજીકલ પુસ્તકાલય સ્થ પવામાં આવ્યું અને હસ્તલિખિત પ્રતા શિલાલેખે લાકસાહિત્ય વગેરે એકત્ર કરવામાં આવ્યાં. આ સેાસાયટીના મંત્રી રાજ્યના મુખ્ય ઇજનેર મિ. ઈ ખ્રુફીકસ હતા. પ્રેા એસ. એચ. હાડીવાળા તથા હિંમાખી દફતર અધિકારી રાવ બહાદુર મણિશંકર ' રાજારામ ત્રિવેદી' તેના સક્રિય સભ્યો હતા. શ્રી જી. કે વારા સભ્ય અને કારકુન હતા.
નવાબ મહાબતખાન સત્તા ઉપર આવતાં આ સેાસાયટીનું કાય સ્થગિત થઈ ગયું પરંતુ પાછલાં વર્ષામાં સર પેટ્રીક કેડલ દીવાન પદે આવ્યા ત્યારે તેણે સં. ૧૯૯૮ના એન્સ્ટન્ટ મેન્યુમેન્ટસ પ્રીઝર્વેશન એકટ બહાર પાડયા અને આ સાસાયટી કામ કરતી થઈ. ઈ. સ. ૧૯૪૭ પછી તેનું આપોઆપ સમાપન થયુ.
એડમિનીસ્ટ્રેશનમાં રાજ્યતંત્ર શાંતિપૂર્વક ચાલતુ રહ્યું. કાઈ કામી તોફાન થયાં નહિ કે કાઈ આંદોલના થયાં નહિ. પણ જૂના પ્રકારની રાજ્ય વ્યવસ્થામાં ઘણા ફેરફાર થયો તેથી લોકાને ઘેાડી મુંઝવણ થઈ પણ શનૈઃ શનૈઃ આ ફેરફાર સારા માટે હતા તેમ પ્રતીતિ થઈ. જૂનાગઢની છેટી મુગલાઈ ની જાહેાજલાલી ભેદભરમા, કાવાદાવા, ખટપટ, રાજમહેલની રાજરમતા વગેરે અદશ્ય થયાં અને તે સાથે જૂના નવાના સમય જેવા રાજતંત્રની સ્થાપના થઈ.
↑ રા. અ. મણિશંકર રાજારામ ત્રિવેદી સરકારી અધિકારી તેા હતા પણ તે સાથે ઇતિહાસ, ધર્મશાસ્ત્રી અને સાહિત્યના પ્રકાંડ પ`ડિત અને બહુશ્રુત વિદ્વાન હતા.
2 આ ધારી પ્રભાસ ઇતિહાસ સંશાધન સભાના પ્રયાસથી પસાર થયેલા.