________________
ખાખી વશના-અંત
કરી લેતા અને તેમ કરી દેશી વિદેશી કલાકારોની કદર કરતા. સાહિત્યકાર), કવિ અને લેખકને ઉત્તેજન આપતા. તેના દાનથી કે પ્રાત્સાહનથી ઘણાં પુસ્તકા પ્રકાશિત થયાં છે. તે દાનશ્વરી હતા અને તેના સખી સ્વભાવથી પિરિચત એવા કેટલાયે, સાધુ, ફકીશ અને દીન દુ:ખીએ તેની દાનગ ંગામાં સ્નાન કરેલું, જૂનાગઢનું લેપર એસાયલમ, દાતારના સે!પાન માર્ગ, મહામત મદ્રોસા, વગેરે મકાના તેના મુસ્લિમા તથા ઈસ્લામ પ્રત્યેના અનુરાગનાં પ્રતિ છે, તેઓ મુસ્લિમ વિદ્યાથી ઓને શિષ્યવૃત્તિ અને સહાય આપવામાં પણ અગ્રસ્થાને હતા.1
૩૦૫
તેમને જૂનાગઢ રાજ્યે મદારૂલ મહામના ઈલ્કાબ આપેલે અને શાહી સત્તાએ ઈ. સ. ૧૮૯૬માં સી આઈ. ઈ. બનાવેલા. નવાબે તેમને અગતરાય અને ભાષાળ ગામા ઈનામમાં આપેલાં. તેના મૃત્યુ પછી એડમિનીસ્ટ્રેટ, ગામા તથા હવેલી ખાલસા કરી, તેના અપ્રતિમ કલાના નમૂના દરબાર દાખલ કરવામાં આવ્યા અથવા હરરાજ કરી નાખવામાં આવ્યા. તેની હવેલીમાં આજે સરકારી આફ્રિસો બેસે છે, માત્ર તેના નામના શિલાલેખ તેની યાદી આપતા વાંચી શકાય છે.
રાજત ત્ર
એડમિનીસ્ટ્રેટરને અેસેથે' સ્થિતિમાં તંત્રનું વહન કરવાનું હતું. તેમ છતાં તે સમયની પ્રચલિત પદ્ધતિ પ્રમાણે દેશી રાજ્યો ઉપર એજન્સીના વ્હીવટ થાય ત્યારે બ્રિટિશ પદ્ધતિનું ત ંત્ર સ્થાપવાનું અનિવાય હતુ. તેથી મિ. રૅન્ડલે, જૂના અમલદારાને નિભ્રુત્ત કરીને, છૂટા કરીને કે અન્ય સ્થાનાએ બદલી ખાતાના ઉપરી અધિકારીની જગ્યાઓ ઉપર બ્રિટિશ સેવાના અમલદારેાની આયાત કરી, હિસાબી દફતરના અધિકારી તરીકે રા. ભ. મણિશંકર રાજારામ ત્રિવેદીન નિયુક્ત કરવામાં આવ્યા, આ વિદ્વાન અને વિચારશીલ અમલદારે એકાઉન્ટ ક્રાડ તૈયાર કરી અમલમાં મૂકયા. મહેસૂલ ખાતાના ઉપરી પદે રા. . કેશવલાલ ગિરધરલાલ ત્રિવેદીને નીમવામાં આવ્યા. તેમણે લેન્ડ રેવન્યુ ડેડ અને મેન્યુઅલ તૈયાર કરાવ્યાં. જાહેર બાંધકામ ખાતાના વરિષ્ટ અધિકારી તરીકે મિ. ઇ. બુકફેકસ, પોલીસ ખાતાના ઉપરી પદે મિ. આઈ. સી. ખાઈડ વગેરે અ ંગ્રેજ
1 શેખ બહાઉદ્દીનભાઇ નિધન હતા, કઠિયારા હતા એવી વાર્તાઓ સથા ખાટી છે. તેમનું કુટુંબ પ્રથમથી જ રાજકુટુંબ સાથે તેની સ્થિતિ સુખી હતી.
જૂ. ગિ.-૩૫
પ્રચલિત થઈ છે તે સકળાયેલું" હતુ અને